________________
લલિત વિસ્તરા : વન્દનાકાયોત્સગ સૂત્ર
દ્રવ્યસ્તવને અવિષય નથી, અર્થાત્ દ્રબ્યસ્તવના વિષય ઇં જ. એટલે તેને પણ વચનપ્રમાણ્યને લીધે '—આગમના પ્રમાણુપણાને લીધે દ્રવ્યસ્તવ ઘટે છે. શાને લીધે ? આમ જ સિદ્ધિને લીધે, અન્યથા અયાગને લીધે ' અર્થાત્ મુર્તિને પણુ દ્વવ્યસ્તવના અધિકાર છે એમ આગમમાં પણ જે ઇષ્ટ માનેલ છે તેની સિદ્ધિ આમ જ ઉક્ત પ્રકારે કરાવવું અને અનુમે' એ બન્ને પ્રકારથી ડાય છે, ન હું તને તે દ્રવ્યતવના મુનિને ચેાગ જ ઘટે નહિ. આમ સાધુ પણ દ્રવ્ય”વા વષય છે
૪૪૨
માટે સાધુ વ્યસ્તવને અવિષય નથી
અને શ્રાવક તેા આ પૂજા—સત્કાર બન્નેને વિષય છે જ અને આર્ભવતતે આ બન્ને ઔચિત્યઆજ્ઞાઅમૃત યોગને લીધે ઉચિત છે, ઇ, યુક્તિથા પ્રદર્શિત કરે છે
ی دل
ર श्रावकस्तु सम्पादयन्नप्येतौ भावातिशयात् अधिकसम्पावनार्थमाह । न तस्यैतयोः सन्तोष:, तद्धर्मस्य तथास्वभावत्वात् । जिनपूजन सत्कारयोः करणलालसः खल्वायो देशविरतिपरिणाम: औचित्यप्रवृत्तिसारत्वेन ।
उचितौ चारम्भिण एतौ सदारम्भरूपत्वात्, औचित्याज्ञाऽमृतयोगात्, असदारम्भ निवृत्तेः, अन्यथा तदयोगादतिप्रसङ्गादिति । २४१
1
જ઼િા—તક્રમ ઇત્યાદિ. તgમત્સ્ય—શ્રાવકધર્મના, તથાસ્યમાવવાત્—જિનપૂજા-સત્કારમાં આકાંક્ષાતિરેક થકી અસતેષસ્વભાવપણાને લીધે. એ જ ભાવે છે—ત્તિનપૂજ્ઞાસાયો:—ઉક્તરૂપ જિનપૂજા–સત્કારમાં, જાસ ય—વિધાનલંપટ જ,—વજી—શબ્દના એવકાર અપણાને લીધે, જે સચિત્તઆર'ભવા' નામની અષ્ટમ પ્રતિમાના અભ્યાસથી પૂર્વકાલભાવી, વૈવિત્તિનિામ:શ્રાવક અધ્યવસાય. કેવી રીતે ? તે માટે કહ્યું—શૌચિત્યવૃત્તિત્તાત્ત્વન—ૌચિત્યપ્રવૃત્તિસારપણા વડે કરીને, નિજ અવસ્થાના આનુરૂપ્યથી જે પ્રવૃત્તિ-ચેષ્ટા તેના પ્રધાનપણુાએ કરીને. ઔચિત્યને જ ભાવતાં કહ્યું—ષિતૌ —અને ઉચિત છે, યોગ્ય છે, રશ્મિન:આરભીને, તે જ પૃથિવી આદિ આરભવન્તને, તો—આ ખને, પૂજા-સત્કાર, કયા કારણથી ? તે માટે કહ્યું-સદ્દામસ વાત—— સત્———સુંદર,—જિનવિષયતાથી, સારમ:—પૃથિવી આદિ ઉપમ, તદ્નપત્ત્વાર્—પપણાને લીધે. આર્‘વિશેષ છતાં પણ આ બન્નેનું સર્ભત્વ શી રીતે ? એમ આશકાને કહ્યું —
બાજ્ઞાડમૃતોત—આજ્ઞાઅમૃત યોગને લીધે. સ્રજ્ઞત્ર—આજ્ઞા જ, નિનમયનું નિવિમ્યું” —જિનભવન, જિનબિંબ ઇત્યાદિ આપ્તાપદેશરૂપા, ગ઼મૃત—અમૃત,—અજરામરભાવકારિપણાને લીધે, તેન—તેથી, જોવું—યાગને લીધે. આના પણ શું નિબન્ધને આમ છે? એમ આશકાને કહ્યુ અસવાર મનિવૃત્ત:-અસત:-ઇંદ્રિયા વિષયતાથી અસત્-અસુંદર, રમત્સ્ય-આરભની, તો વા—વા તેનાથી જિનપૂજાદિકાલે નિવૃત્તિને લીધે. વારુ, તેની નિવૃત્તિ અન્યથા પણ થશે, એમ આશકીને કહ્યું—અન્યથા નામૃતયુક્ત પૂજા-સત્કાર છેાડીને, તોળાતુ-અસુંદર આરભનિવૃત્તિના અયાગને લીધે. વિપક્ષમાં બાધા કહી—અતિપ્રસનાત્—પ્રકારાન્તરથી પણ અસર નિવૃત્તિના અભ્યુપગમે દ્યૂતરમણુ–અદાલન આદિમાં પશુ તેની પ્રાપ્તિથી અતિપ્રસંગને લીધે, કૃતિ—એમ, વાકયસમાપ્તિમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org