________________
૧૨૯
સ્વયંસબુદ્ધ પહથી મહેશ અનુગ્રહથી બેધવાદને નિરાસ
‘વયંસવુમ્મઃ |
અથર–એઓ પણ અપ્રત્યયના (મહેશના) અનુગ્રહ થકી બેધ (ઉપજે છે) એવું જેનું તંત્ર છે, એવા સદાશિવવાદીઓથી તેના અનુગ્રહથી બેધવત માનવામાં આવે – મહેશના અનુગ્રહથકી બોધ-નિયમ હોય છે? એ વચનથી,-એના નિરાકરણ
સ્વયંસંબુદ્ધોને
વિવેચન “સહજ સ્વરૂપે સ્વયં પ્રગટયાથી, બ્રહમ સ્વયંભૂ બુદ્ધ બુઝવાથી.”—શ્રી પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા સ્વરચિત)
એ ભગવતે પણ સદાશિવવાદીઓથી મહેશઅનુગ્રહ થકી બેધવંત માનવામાં આવે છે, તેના નિરાકરણાર્થે અત્રે “સ્વયંસંબુદ્ધ એ ખાસ વિશેષણ મૂક્યું છે. હેતુ નિરપેક્ષ-નિષ્કારણ આત્મલાભપણાએ કરીને પ્રત્યય વિનાના જે “અપ્રત્યય' કહેવાય છે, એવા મહેશના અનુગ્રહ થકી એટલે કે ધોગ્ય સ્વરૂપ સંપાદનલક્ષણ ઉપકાર થકી,” કૃપાપ્રસાદ થકી બેધ ઉપજે છે, એવું જેનું આગમ-તંત્ર છે, એવા સદાશિવવાદીએ –ઈશ્વરકારણિક કહે છે કે મહેશના અનુગ્રહ થકી બેધ–નિયમ હોય છે.” નરગુપદ૬ વર્ષની 'અર્થાત્ સપ્રવૃત્તિ અને અસવૃિત્તિને હેતુ એ જ્ઞાનવિશેષરૂપ બેધ, અને સદાચારપ્રવૃત્તિ અસદાચારનિવૃતિરૂપ નિયમ–એ ઈશ્વરના અનુગ્રહ થકી નીપજે છે અથવા (કોષનિયત' એ પાઠાંતરે) ઉક્તરૂપ બેધને નિયમ-પ્રતિનિયત પણું ઈશ્વરના અનુગ્રહ થકી નીપજે છે. આવી આ ઈશ્વરને જગતનું કારણ માનનારા ઈશ્વરવાદીની માન્યતાનું નિરસન અહી “સ્વયંસંબુદ્ધ” એ વિશિષ્ટ પદથી કર્યું છે.
તો
rf –અપ્રત્યાનુપ્રયત:-૩૦ :–અપ્રત્યય—હેતુનિરપેક્ષ આત્મલાભપણુએ કરીને, મહેશ, ત®–તેને, અનુuઅનુગ્રહ, બેધોગ્ય સ્વરૂપ સંપાદનલક્ષણ ઉપકાર, તેજ–તે વડે કરીને, ઓધ, સતપ્રવૃત્તિ અને અસતુનિવૃત્તિના હેતુરૂપ જ્ઞાનવિશેષ, તબથાનત્તજ સમ:
–તસ્ત્રધાન તંત્ર–આગમ છે જેએનું. તે તથા–તે તથા–અપ્રત્યય અગ્રહ બોધતંત્રવાળા,તાતેથી, પારિવામિ સદાશિવવાદીઓથી, ઈશ્વરકારણિકાથી. તંત્ર જ દર્શાવે છેઃ-દેરાલુ
દાવોષનિવ–મહેશના અનુગ્રહ થકી વો નિશ્ચ–ઉક્તરૂપ બોધ અને નિયમ–સદાચારપ્રવૃત્તિ અસદાચારનિવૃત્તિ લક્ષણ (હેય છે.) “ઘોષનિયમ–”—બેધનિયમથકી એ પાઠમાં તે વોરા નિયમ–બેધને નિયમ-પ્રતિનિયતપણું, તે થકી.
૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org