________________
૧૩૦
લલિત વિસ્તરા : (૫) “યંસંખ્ય: પદ વ્યાખ્યાન
આ ભગવંતો સ્વયંસંબુદ્ધ કેવી રીતે ? તે પ્રદર્શિત કરે છે–
१३तथाभव्यत्वादिसामग्रीपरिपाकत: प्रथमसम्बोधेऽपि स्वयोग्यताप्राधान्यात, त्रैलोक्याधिपत्यकारणाचिन्त्यप्रभावतीर्थकरनामकर्मयोगे चापरोपदेशेन स्वयं-आत्मनैव सम्यग्वरबोधिप्राप्त्या बुद्धा-मिथ्यात्वनिद्रापगमसम्बोधेन स्वयंसम्बुद्धा:।
અર્થ–તથાભવ્યત્વ આદિ સામગ્રીના પરિપાWકી પ્રથમ સંબધ વેળાએ પણ સ્વયેગ્યતાના પ્રાધાન્યને લીધે, અને ત્રિલેઆધિપત્યના કારણરૂપ અચિન્યપ્રભાવી તીર્થકર નામકર્મના ભેગે, અપરોપદેશથી (પરના ઉપદેશ વિના) -સ્વયં-આત્માથી જ રચ-સમ્યમ્ વરાધિપ્રાપ્તિથી -મિથ્યાત્વનિદ્રાના અપગમરૂપ (દૂર થવા રૂ૫) સંબંધ વડે બુદ્ધો,–તે સ્વયંસંબુદ્ધ ૫૭
વિવેચન પરમ ઈષ્ટ વાન્હા ત્રિભુવન ધણી રે,
વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ...”–શ્રી દેવચંદ્રજી આ ભગવંતે સ્વયંસંબુદ્ધ કેવી રીતે? તેનું અત્ર પ્રતિપાદન કર્યું છે. પ્રથમ તે ભગવંતનું તથાભવ્યત્વ જ એવું હતું, તેમના આત્માનું ભવ્યપણું–ગ્યપણું જ તથા– પ્રકારનું વિશિષ્ટ હતું, અને તેને કાળ આદિ સહકારી કારણકલાપને જોગ આવી મળે. આમ તથા મચરિતામvruti – સ્વ કાર્ય કરવાને સમર્થ એવી સમગ્ર કારણસામગ્રીને પરિપાક થયે, એથી કરીને પ્રથમ સંબધ વેળાયે પણ પ્રથમ જ્ઞsfe'
આ પહેલી જ વાર જ્યારે સમ્યકત્વાદિનો લાભ થયો ત્યારે પણ તેઓ સ્વયેગ્યતા પ્રાધાન્યથી સ્વયં–પિતાની મેળે સંબુદ્ધ-સમ્યપણે બુદ્ધ-જ્ઞાન પ્રાપ્ત થયા સ્વયંસંબુદ્ધ હતા, તે પછી તીર્થકર ભવમાં તે પોપદેશ વિના અપ્રથમ સંબંધ
- વેળાયે તે પૂછવું જ શું? એમ “અપિ”—પણ શબ્દને અર્થ છે. અને આમ આ ભગવંતે તથાભવ્યત્યાદિ સામગ્રીના પરિપાકથી પ્રથમ સંબંધ વેળાયે પણ સ્વયંસંબુદ્ધ થયા તે “સ્વયેગ્યતાના પ્રાધાન્યને લીધે જ “રાયણતાધા ? - સવા તથા ઈત્યાદિ. તથા–તે પ્રકારે પ્રતિવિશિષ્ટ, મળત્યમેવ—ભવ્યત્વ જ, તે તથામધ્યવં–તથાભવ્યત્વ, આરિ–આદિ શબ્દથી તેનાથી અન્ય એવા કાલાદિ સહકારી કારણને પરિગ્રહ છે. તેvi_તેઓની, નમકી–સંહતિ, તા –તેને, –જે, સ્પિા–વિપાક, અવ્યાહત સ્વકાર્યકરણશક્તિ, તમાત–તે થકી. પ્રથમસળ્યો છેfu–પ્રથમ સંબંધમાં પણ, પ્રથમ સમ્યફવાદિ લાભમાં પણ. તે પછી તીર્થકર ભવની પ્રાપ્તિમાં અપરોપદેશથી અપ્રથમ સંબોધમાં તે પૂછવું જ શું ? એમ f' પણ શબ્દનો અર્થ છે. સ્વયંસંબુદ્ધ એમ યોગ-સંબંધ છે. કયા કારણથી ? તે માટે કહ્યું – ૪થતાષાન્યાત–સ્વયેગ્યતાના પ્રાધાન્યને લીધે. સ્વયેગ્યતાને પ્રકર્ષ ભગવંતના પ્રથમ બોધમાં પ્રધાન હેતુ છે,–જૂર્ત વાર: મેવ–કેદારાદિ કપાતાં, કેદાર (કેળ) સ્વયમેવ કપાય છે, ઈત્યાદિની જેમ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org