________________
४३१
લલિત વિસ્તરા : વન્દનાકાયોત્સર્ગ સૂત્ર - અત્રે શંકા થવી સંભવે છે કે “કાયને ઉત્સર્ગ' એમ છઠ્ઠી વિભક્તિથી સમાસ કર્યો, અને “અહંત ચિત્યેનો” એમ પૂર્વે પણ છઠ્ઠી વિભક્તિથી કહ્યું? તેથી અહંતચિને કાર્યોત્સર્ગ કરું છું એને અર્થસંબંધ કેમ ઘટે? એનું સમાધાન–અર્વતચૈત્યને” એમ છઠ્ઠી વિભક્તિવાળું તે પદ “મહૂકહુતિથી”-દેડકાની ઠેક જેમ, બે પદ
અતિક્રમીને-બે પદ ઠેકીને, “વન્દનપ્રત્યય” ઈત્યાદિ સાથે સંબંધ ધરાવે છે. એટલે અહંતચિત્યના વન્દનાદિ પ્રત્યયે હું કાત્સર્ગ કરૂં છું એમ સંબંધ સમજવા ગ્ય છે.
વન્દનપ્રત્યયે, પૂજનપ્રત્યયે ને સકારપ્રત્યયે એ પદનો ભાવાર્થ દર્શાવે છે –
વન–આમવાર પરાસ્તાચવાક્ષ: કૃત્તિરિત્ર, તત્ય, તારું नाम कायोत्सर्गादेव स्यादित्यतोऽर्थमित्येवं सर्वत्र भावना कार्या।
तथा पूयणवत्तियाएत्ति-पूजनप्रत्ययं-पूजननिमित्त, पूजन-गन्धमाल्यादिभिः समभ्यर्चन। तथा सकारवत्तियाएत्ति-सत्कारप्रत्ययं, सत्कारनिमित्तं, प्रवरवस्त्राभरणादिभिरभ्यर्चनं
सत्कारः।२३७
અર્થ–તેમાં– વન–વન્દન, અભિવાદન, પ્રશસ્ત કાય-વા-મન:પ્રવૃત્તિ એમ અથ છે; તસ્ત્રજ્ય–તત પ્રત્યયે, તનિમિત્તે તેનું ફલ મને કાત્સર્ગ થકી જ કેમ થાય? એ અર્થે. એમ સર્વત્ર ભાવના કાર્ય છે.
તથા પૂવળવત્તિયા-પૂજ્ઞજયં-પૂજન પ્રત્યયે, પૂજન નિમિત્તે પૂજન-ગન્ધમાલ્યાદિથી સમભ્યર્ચન, - તથા સરવત્તિયા -સરારકાદં–સત્કાર પ્રત્ય, સંસ્કાર નિમિત્તે. પ્રવર વસ્ત્રઆભરણાદિથી અભ્યર્ચન તે સતકારક
વિવેચન “મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય રે, વદન અને પમ નિરખતાં, મારાં ભયભવનાં દુઃખ જાય રે.” શ્રી યશોવિજયજી.
આ કાત્સર્ગ શું નિમિત્તે-શા માટે કરું છું? તે માટે કહ્યું–‘વળત્તિયા' – ઘનકચરો “વદન પ્રત્યયે. વન્દન એટલે અભિવાદન;” “કરાતાચવાના
–તરસ્ટ ઈત્યાદિ. તરું–તા–તેનું, વન્દનનું, રું–લ, કર્મક્ષયાદિ, જે મને, વર્થ નામઈપણ પ્રકારથી, કાત્સર્ગના જ અવસ્થાવિશેષલક્ષણ કોઈ પણ પ્રકારથી, કારણ કે —કત્સર્ગ થકી જ, નહિં કે અન્ય વ્યાપારથી પણ–ત્યારે જ ભાવને લીધે. સ્થા-હાય, તિએમ, આશંકાથી, મતથH-વન્દ્રનાથે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org