________________
વંદપ્રિયે, પૂજનપ્રત્યયે ને સત્કારપ્રત્યયે એ પદોને ભાવાર્થ
૪૩૭ પ્રકૃત્તિ:'–પ્રશસ્ત-શુભ એવી કાય-વા-મનની પ્રવૃત્તિ, તેના વન્દન-પૂજનાદિ પ્રય–તેના નિમિત્તે. “ત૮ મે વાર્થ નામ વલ્લવ . નિમિત્તે કાલ્સગ સ્થિતીર્થ”—અર્થાત્ તે વન્દનનું કર્મક્ષયાદિ ફલ મને આ
કાયોત્સર્ગ થકી જ કેમ હોય? એ અર્થે.-એમ સર્વત્ર ભાવના કરી લેવી. આ કાર્યોત્સર્ગ થકી જ વન્દનનું, પૂજનનું, સત્કારનું, સન્માનનું, બેધિલાભનું, નિપસર્ગનું ફલ પ્રાપ્ત !એવી ભાવનાથી આ કાર્યોત્સર્ગ કરું છું એમ ભાવાર્થ છે.
તથા “જૂળવત્તા'—જૂનપરા પૂજન પ્રત્યયેન્ગન્ધ-માલ્ય આદિથી સમ્યક્ અર્ચન, તેના પ્રત્યયે-નિમિત્તે; તથા “સરવરિયાપ’–સત્યારપ્રત્યયં સત્કાર પ્રત્યયે–પ્રવર-સારામાં સારા વસ્ત્ર-આમરણાદિથી અભ્યર્ચન તે સત્કાર તેના પ્રત્ય-નિમિત્તે આ કાર્યોત્સર્ગ કરું છું.
“ વંદન વંદન સેવન નમન વળી પૂજનારે, મરણ સ્તવન વળી ધ્યાન, દેવચંદ્ર દેવચંદ્ર કીજે જિનરાજનારે, પ્રગટે પૂર્ણ નિધાન લગડી લગડી તે કીજે શ્રી મુનિસુવ્રત સ્વામીની રે,
જેહથી નિજ પદ સિદ્ધિ, ”–શ્રી દેવચંદ્રજી.
ઉક્ત પૂજન-સત્કાર તો સાધુને અનુચિત છે ને શ્રાવક તે તે કરે જ છે, તે પછી સાધુ કે શ્રાવક એ બેમાંથી આ કાયોત્સર્ગનો વિષય કેણું છે ? એમ કઈ શંકા કરે છે–
‘-સાધુ થવા લ? તન મારતાથકૂલનસારવવતાવ, કૂચ - स्तवत्वात्, तस्य च तत्प्रतिषेधात्, "तो कसिणसञ्जमविऊ पुप्फाईयं न इच्छन्ति" इति वचनात् । श्रावकस्तु सम्पादयत्येवैतौ यथाविभवं, तस्य तत्प्रधानत्वात् , तत्र तत्त्वदर्शित्वात्, fri[rfઘમઘુ”િ fસ જવાતા
ર૮
અર્થ:-શંકા–સાધુ કે શ્રાવક? તેમાં સાધુને તે પૂજન-સત્કાર અનુચિત જ છે, દ્રવ્યસ્તવપણાને લીધે, અને તેના પ્રતિને લીધે,“કૃસ્ત સંમવિ પુષ્પાદિક નથી ઈચ્છતા” એ વચનથી. શ્રાવક તે આ બન્ને યથાવભવ સંપાદે જ છે,–તેના તત્પધાનપણાને લીધે, તેમાં તત્વદશિરપણાને લીધે, “જિનપૂજાવિભવ બુદ્ધિ” એ વચનથી. તે આ બેમાં કોણ વિષય છે૨૩૮
વિવેચન “ પ્રભુ દીઠે મુજ સાંભરે, પરમાતમ પૂર્ણાનંદ રે; દેવચંદ્ર જિનરાજના, નિત વંદ પય અરવિંદ રે... શ્રી શ્રેયાંસ પ્રભુ તણે અતિ અદભુત સહજાનંદ રે” શ્રી દેવચંદ્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org