SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચૈત્ય એટલે અહુ પ્રતિમા : કાયાત્સગ પ્રતિજ્ઞા ૪૩૫ (સમાધાન)—એમ નથી.—તે કહેવામાં આવે છે: છઠ્ઠીથી નિર્દિષ્ટ તે પદ મહૂકલુંતિથી એ પદ અતિક્રમીને ‘વન્વત્તપ્રત્યયં’વન્દેન પ્રત્યય ઇત્યાદિ સાથે અભિસબધિત થાય છે; અને તેથી કરીને ગર્દનૈયાનાં વનપ્રત્યયંત્તેમિાોત્તમમ્—અર્હત્યાના વન્દનપ્રત્યયે કાર્યોત્સર્ગી કરૂ છું, એમ દેખવા યોગ્ય છે. ૨૩૬ વિવેચન “ અમિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કાય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય....વિમલ જિન ! શ્રી આનદઘનજી. “ ઉપશમરસ ભરી સજનશ’કરી, મૂત્તિ જિનરાજની આજ ભેટી; કારણે કાર્યનિષ્પત્તિ શ્રદ્ધાન છે, તિણે ભવભ્રમણની ભીડ મેટી....સહજ ગુણુભગરી.” —શ્રી દેવચંદ્રજી હવે આ પ્રસ્તુત સૂત્રને અથ કહે છે-સૂત્રા તા આ છે' ઇ. અશોક, સુરપુષ્પવૃષ્ટિ, ભામંડલ, સિંહાસન આદિ આઠ મહાપ્રાતિહા આદિરૂપ પૂજાને જે અહુ છે, ચેાગ્ય છે, પાત્ર છે, તે અર્જુન્તા-તીર્થંકર. આ અર્હન્તાના પ્રતિમા અહુ ત્રૌત્યા રૂપ ચૈત્યા તે અર્હચૈત્યેા. ચિત્ત-અન્તઃકરણુ, તેના ભાવ વા કમ તે ચૈત્ય' છે; અને પ્રશાન્ત મૂત્તિ વીતરાગ ભાવની સૂચક એવી સમાધિસ્વરૂપ અ`તની પ્રતિમાઓ છે, તે પ્રશસ્ત સમાધિચિત્તની ઉત્પાદક ’– ઉપજાવનારી છે, એટલે તે પણ કારણમાં કા'ના ઉપચારથી અત્યંત્યા કહેવાય છે, 'अर्हतां प्रतिमाः प्रशस्तसमाधिचित्तोत्पादकत्वादचेत्यानि भण्यन्ते । ' ४. ' प्रशमरस निमग्नं दृष्टियुग्मं प्रसन्नं वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवन्ध्यं तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ " —મહાકવિ ધનપાલ. આવા જે પરમ પૂજા` અહુતાના ચૈત્યેા છે, તેઓના વંદનાદિ નિમિત્ત હું કામે.. ત્સંગ કરૂ છું એમ સંબધ છે. અત્રે ઉત્તમ પુરુષ હું કરૂ છું એમ પેાતાના માટે એકવચન વાપરે, એટલે એકવચની પ્રયોગ કરી, આત્માણુપગમ–પાતે આ ક્રિયાના સ્વીકાર-પ્રતિપત્તિ કરે છે એમ દર્શાવ્યું છે. કાય એટલે શરીર, તેના ઉત્સ-પરિત્યાગ, તે કાર્યાત્સ અર્થાત્ સ્થાન, મૌન ને ધ્યાન શિવાયની બીજીક્રિયામાં અબ્યાસને શકાણને આશ્રીને, કૂતાકાર-આકાર કરેલ કાયના ઉત્સગ –પરિત્યાગ તે કાર્યોત્સ‘કૃતાકાર' એટલે કાર્યોત્સર્ગને ચેગ્ય શરીર આકાર જેણે કર્યાં છે, અથવા કાર્યોત્સના આકાર ( આગાર ) દર્શાવતું અપવાદ સૂત્ર જેણે ઉચ્ચયુ" છે તે. કાયાત્સગ પ્રતિજ્ઞા પન્ના:-હતાના ચ—કૃતાકારને,—જેણે આાકાર કર્યો છે; કાયાત્સગ અવ' શરીરસ’સ્થાન જેણે કર્યું' છે, અથવા કાર્યોત્સર્ગનું અપવાદસૂત્ર જેણે ઉચ્ચયુ" છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy