________________
૪૩૪
લલિત વિસ્તરા : વન્દનાકાયોત્સર્ગ સૂવ નહિં. આવું અભાવિત અનુષ્ઠાન વિદ્વાને માન્ય કરતા નથી, પણ ભાવિત અનુષ્ઠાન જ માન્ય કરે છે, એટલા માટે અત્રે ભાવિત અનુષ્ઠાનમાં યત્ન કરે ગ્ય છે,–“તો यतितव्यमत्र.
“નાથ ચરણ વદન તણે રે, મનમાં ઘણે ઉમંગ; પુણ્ય વિના કિમ પામીયે રે, પ્રભુ સેવનને રંગ રે...ચંદ્રાનન જિન !”
–શ્રી દેવચંદ્રજી.
હવે આચાર્યજી આ “અરિહંત ચેઈયાણ' ઈ. સૂત્રનું પદેપદ વિવરી દેખાડી તેની પરિક્રુટ વ્યાખ્યા કરે છે
सूत्रार्थस्त्वयम्अशोकाद्यष्टमहाप्रतिहार्यादिरूपां पूजामहन्तीत्यर्हन्त.-तीर्थकराः, तेषां चैत्यानिप्रतिमालक्षणानि अईच्चैत्यानि । चित्तम्-अन्तःकरणं तस्य भावः कर्म वा वर्णदृढादि
ક્ષm fઝ (વરવિશ્વ: –ા. ૯-૨-૨૨૩) તે ચૈત્યં મતિ, તાતાં પ્રતિમા प्रशस्तसमाधिचित्तोत्पादकत्वादईचैत्यानि भण्यन्ते तेषां, किम् ? 'करोमि' इत्युत्तमपुरुषैकवचन निर्देशनात्माभ्युपगमं दर्शयति, किमित्याह-कायः--शरीरं तस्योत्सर्ग:कृताकारस्य स्थानमौनध्यानक्रियाव्यतिरेकेण क्रियान्तराध्यासमधिकृत्य परित्याग इत्यर्थः, तं कायोत्सर्गम् ।
आह-कायस्योत्सर्ग इति षष्ट्या समासः कृतः, अहंच्चैत्यानामिति च प्रागावेदितं, तत्किमहंच्चत्यानां कायोत्सर्ग करोमीति । नेत्युच्यते, षष्ठीनिदिष्टं तत्पदं पदद्वयमतिक्रम्य मण्डूकप्लुत्या बन्दनप्रत्ययमित्यादिभिरभिसम्बध्यते, सतश्चाहच्चैत्यानां वन्दनम्रत्ययं करोमि कायोत्सर्गमिति द्रष्टव्यं । २३६
અર્થ સૂત્રાર્થ તો આ છે–
અશેક આદિ અષ્ટ મહાપ્રાતિહાર્ય આરિરૂપ પૂજાને નrfસ અહે છે તે – અહંન્ત, તીથ કરે. તેઓના ચિત્ય –પ્રતિમાલણ તે અહતો . ચિત્ત-અન્તઃકરણ, તેનો ભાવ વા કર્મ–વર્ણ-દઢ આદિ લક્ષણ ધ્યનું કર્યું,-ચિત્ય હોય છે. તેમાં અતિની પ્રતિમાઓ પ્રશસ્ત સમાધિચિત્તના ઉત્પાદકપણને લીધે મચારિ–અચેત્યો કહેવાય છે, તેઓને. શું? જfમ કરું છું, એમ ઉત્તમ પુરુષના એકવચનનિર્દેશથી આત્માભ્યપગમ (પોતાને અલ્પપગમ) દર્શાવે છે, શું? તે માટે કહ્યું–વાગ:-કાય, શરીર, તેને
સત્ર:–ઉત્સર્ગ; કૃતાકારને (આકાર કરેલ કાયન)–સ્થાન, મન, ધ્યાન ક્રિયાના વ્યતિરેકથી (શિવાય) ક્રિયાન્તર અધ્યાસને અધિકૃત કરીને પરિત્યાગ એમ અથ છે. તે કાત્સર્ગ (કરૂં છું).
શંકા–રા –કાયને ઉત્સગ એમ છઠ્ઠી વિભક્તિથી સમાસ કર્યો, અને અહંતોના એમ પૂર્વે આવેદિત કર્યું. તેથી અહંતને કાર્યોત્સર્ગ કરું છું, એમ કેમ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org