SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્ત : પુષ્કરદ્વીપાર્ધ સૂત્ર, શ્રુતસ્તવ અનાદિવમાં પણ તદુ (વચનના) અનાવિથકી તથાત્વની સિદ્ધિ છે માટે. અને એકનું અવચનપૂર્વકપણું, તે પણ તન્નવિધિ છે,-ન્યાયથી અનાદિશુદ્ધવાદની આપત્તિ થાય માટે ૩૦૫ વિવેચન “વિચારી કહા વિચારે ૨, તેરે આગમ અગમ અથાહ.”—શ્રી આનંદઘનજી એટલે અપીયવાદી શંકા ઊઠાવશે–એ ભલે હે, તમારું પણ તત્વથી અપૌરુષેય જ વચન છે-સર્વ સર્વદર્શાનું તપૂર્વકપણું છે માટે,–“તવિયા કરાયા” તત્પવિકા અહંતા છે એ વચનથી.” અર્થાતુ અમારું તે શું પણ તમારુંતમારું વચન પણ પૌરુષેયવાદીનું વચન પણ તત્ત્વથી-એપર્યશુદ્ધિથી અપૌરુષેય જ અપરાય છે. કારણ કે ઋષભાદિ સર્વ સર્વદશી સર્વજ્ઞનું તપૂર્વકપણું - વચનપૂર્વકપણું છે માટે. જુઓ, તમારૂં જ વચન છે કે અહત્તા તપૂર્વિકા-વચનપૂર્વિકા છે. - હવે જે એમ કહે કે અહેસૂસંતાન તે અનાદિ છે તે પોષય વચન કેમ નથી? તે “અનાદિત્યમાં પણ અનાદિ થકી તથાત્વની સિદ્ધિ છે માટે.' તે અહીં તેના અનાદિપણામાં પણ તે વચનના અનાદિપણું થકી તથાત્વની–તથા પ્રકારના અપૌરુષેપણની સિદ્ધિ થશે. અને અપૌરુષેય વચન નહિં માને તે એકનું અવચનપૂર્વકપણે તે પણ iff––ચત-આ ભલે હૈ, (એમ) પરનું વક્તવ્ય છે. મવતોsf–તમારું પણ, પરવચનવાદીનું, તરવરા–તથી, પરમાર્થથી, –નહિં કે કેવલ મહારું, તરવતઃ–પર્યશુદ્ધિથી અપૌરુષેય જ વચન છે, પૌરુષેય પણ નથી. અત્ર હેતુ કહ્યો–સર્વા –સર્વના, ઋષભાદિના, સર્વ રાજ-સર્વદશિના, સર્વના, તપૂવવા–તપૂર્વકપણાને લીધે, વચનપૂર્વકપણાને લીધે. આ પણ કયા કારણથી? તે માટે કહ્યું–તળુવિચા–તપૂર્વિકા, વચનપૂર્વિકા, સરહૃા–અર્વત છે, એ વચનથી. હવે એમ (શંકા) થાય કે અહંતસંતાન અનાદિ છે, તેથી પરુષેય વચન કેમ નથી ! એમ આશંકીને કહ્યું તવનાવિપિ તૈષ–તેઓના અના, અનાવિડ–અનાદિપણામાં પણ, તના સ્વતઃ–તર-તેના, વચનના અનાદિભાવ થકી, તથાપિ –તથાત્વની સિદ્ધિને લીધે, અપૌરુષેયત્વની સિદ્ધિને લીધે. આને જ વિપર્યયબાધક પક્ષાન્તર કો–ાયવનપૂર્વ –અને એકનું અવચનપૂર્વકપણું. જો અપવ વચન માનવામાં નથી આવતું, તે અવચનપૂર્વ કેઈ એક આદિમાં વચનપ્રવર્તક અહંને અભ્યાગમ કરવો પડશે એમ ભાવ છે. એમ પણ ત્યારે ભલે હે, એમ બાકીને પરે જ કહ્યું–તf–તે પણ, અવચનપૂર્વકપણું, તન્નવિધિ–સળવનજ્ઞાનજલિfજ મોક્ષમા સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ એમ આગમવિધિ છે. ક્યા કારણથી ? તે માટે કહ્યું –ાવત:–ન્યાયથી, સદારાનિઘં' અકારણવંત સત્ તે નિત્ય છે એમ નિત્યલક્ષાણુ ન્યાયથી, અનારિશુર:--અનાદિશુદ્ધ, પરંપરિકલ્પિત સદાશિવ આદિવત કઈ અહંત છે એવા ખારવાર–વાદપ્રસંગને લીધે. તિ–-એ પરવક્તથતાની સમાપ્તિ અર્થે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy