SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ અપૌરુષેયવાદીની દલીલેનો રદીઓ : પુરુષવ્યાપારઅભાવે વચન ન ઘટે તન્નવિધિ છે, અર્થાત્ આદિમાં અવચનપૂર્વ એ કેઈ એક વચનપ્રવર્તક અહંત માનવે પડશે, તે પણ તન્નવિધિ છે, “સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષમાર્ગ” એ આગમને વિધિ છે. શા માટે? “ન્યાયથી અનાવિશુદ્ધવાદની આપત્તિ થાય માટે.” અર્થાત્ અકારણવંત સત્ નિત્ય હોય છે એમ નિત્યલક્ષણ ન્યાયથી અનાદિશુદ્ધ એ અન્યદર્શનીઓએ કપેલ સદાશિવ આદિ જે કેઈ અહંતુ છે એવા વાદને પ્રસંગ પ્રાપ્ત થશે. આમ અપૌરુષેયવાદીએ પૂર્વ પક્ષ કર્યો. અનાદિપણામાં પણ પુરુષવ્યાપાર વિના વચનના અઘટનાનપણથી અપૌરુષેય વચનની સિદ્ધિ નહિ થાય, અને બીજાંકુર ન્યાયથી કેઈનું અવચનપૂર્વકપણું નથી, છે. પ્રકારે અપૌરુષેયવાદીની પ્રત્યેક દલીલને રદીઓ આપી ઉત્તરપક્ષ કરે છે "न, अनादित्वेऽपि पुरुषव्यापाराभावे वचनानुपपत्त्या तथात्वासिद्धेः । न चावचनपूर्वकत्वं कस्यचित् , तदादित्वेन तदनादित्वविरोधादिति । बीजाधैरवदेतत्, ततश्चानादित्वेऽपि प्रधाहतः सर्वज्ञाभूतभवनवद्वक्तृव्यापारपूर्वकत्वमेवाखिलवचनस्येति ।३०६ અર્થ:-(સમાધાન)–એમ નથી,-અનાદિપણામાં પણ પુરુષવ્યાપારના અભાવે વચનની અનુપત્તિથી તથાત્વની અસિદ્ધિ છે માટે અને કેઇનું અવચનપૂર્વકપણું નથી, તેના (વચનના) આદિષણાથી તેના (ભગવતના) અનાદિષણાને વિરોધ છે માટે. આ બીજ–અંકુરવત છે. અને તેથી કરીને પ્રવાહથી અનાદિપણામાં પણ સર્વના અભૂતભવનવત અખિલ વચનનું વકતૃવ્યાપારપૂર્વકપણું જ છે. gfસા –એમ) પર પક્ષ આશંકાને કઉત્તર કહ્યો–7–ન જ, આ પરોક્ત. અત્રે હેતુ કો– અનાહિsf–અનાદિષણમાં પણ, વચનના અવિદ્યમાન આદિભાવે પણ, gવ્યાપામા– વચનપ્રવર્તકના તાલુઆદિ વ્યાપારના અભાવે વવનાનુvપરા–વચનની અનુપત્તિથી, ઉક્ત નિક્તવાળા વચનના અગથી, તથાવાલિ–તેના તથાવની (અપૌરુષેયપણાની) અસિદ્ધિને લીધે. પક્ષાન્તરને નિરસ્ત કરતાં કહ્યું – 7 રન જ, અવરજપૂર્વકલ્થ–પાપન્યસ્ત એવું અવચનપૂર્વકપણું, કાજિતકાઈનું, ભગવંતનું. કયા કારણથી? તે માટે કહ્યું-તહાવિજ–તદ્ આદિવથી, વચનપૂર્વકપણાથી, તનાવ ઋકિરણ–તેના અનાદિપણાના વિરોધને લીધે. તથ–તેના, ભગવંતના, નાસિત્વશ–અવચનપૂર્વકપણાથી આક્ષિપ્ત અનાદિપણાના, વિરોધાત–વિરોધને લીધે, નિરાકરણને લીધે. પરમાર્થ ક–જાવત–આ બીજ-અંકુર જેવું છે. જેમ બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ, તેમ વચન થકી અહંત ને અહંત થકી વચન પ્રવર્તે છે. પ્રકૃતસિદ્ધિ કહી–– તતશ–અને તેથી કરીને, બીજ-અંકુર દષ્ટાંતથી. ૩૪arrasf–વચનના અનાવિમાં પણ, પ્રાતઃ–પ્રવાહથી, પરંપરાને અપક્ષીને, સર્વજ્ઞમામ નવા સાદાઋષભાદિ વ્યક્તિરૂપ સર્વ જ્ઞના, પૂર્વે સમૂતજી-અભૂતના, માનભિવ-ભવન જેમ, વકૃચTVરપૂર્વક વારિસનસ્ય-લૌકિકાદિ ભેદભિન્ન એવા અખિલ વચનનું વક્તવ્યાપારપૂર્વકપણું જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy