________________
૧૧૨
લલિત વિસ્તરા : (૩) “માવિષ: પદ વ્યાખ્યાન કર્માણુઓના જ બંધ-ઉદય–ઉદીરણાદિના હેતુરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ સાથેના સંબંધની
ગ્યતા વડે કરીને જણાવિંધયોગ્યતા, અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ કર્મ પરિણામને એગ્ય એવા પુદ્ગલેકર્માણ અને તેને બંધ-ઉદયાદિરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવના સંબંધની એટલે કે “પરસ્પર અનુવૃત્તિ ચેષ્ટારૂપ સંગ’ની ચે.ગ્યતા વડે કરીને તેઓ આદિકર છે. આમ કર્મસંબંધગ્યતા એ જ આત્માની કત્વશક્તિ છે, અને તેના વડે કરીને તેઓ આદિકર છે.
અને તે આદિકર કેના છે? તે માટે કહ્યું કે વિશ્વાભાવિજામિન નહિ. vvઝર ” –વિશ્વ (સમસ્ત) આત્માદિગામિ જન્માદિપ્રપંચના; અર્થાત્ આત્મગત,
પરગત, ઉભયગત જન્માદિપ્રપંચના–એમ આ સૂત્રનું હૃદય-ગર્ભાથઆત્માદિગામિ રહસ્ય છે. આમ ભગવાન જેમ પિતાના આત્માદિગામિ જન્માદિ જન્માદિ પ્રપંચનું પ્રપંચના આદિકર છે તેમ પ્રત્યેક આત્મા પણ પિતાપિતાના આદિકરપણું આત્મગત, પરગત ને ઉભયગત જન્માદિ વિશ્વપ્રપંચને આદિકર
છે, પિતપોતાના કર્મ–જગને કર્તા છે, પિતપોતાના જન્માદિ પ્રપંચરૂપ વિશ્વને સજક-સણા આદિકર (Creator of his own individual universe) છે. અર્થાત્ જેમ ભગવંત પોતાના જન્માદિ પ્રપંચના આદિકર છે, તેમ અન્ય સર્વ આત્માઓ પણ પિતપતાના જન્માદિ પ્રપંચના આદિકર છે, એટલે આ આદિકરપણું સર્વ સાધારણ હોઈ તેતવ્યસંપર્ક સાધારણહેતુસંપદુરૂપ છે. કારણ કે આ ચેતન જે નિજ સ્વરૂપના ભાનમાં વત્તે તે આત્મસ્વભાવને કર્તા હોય, ને નિજ ભાનમાં ન વર્તે તે કર્મના પ્રભાવને કર્તા હોય. આમ જ્યાંલગી આત્મસ્વરૂપનું ભાન ન હોય, ત્યાં લગી કર્તા-કર્મ ઈ ષકારકચક પરમાવપ્રત્યયી હેઈ આત્મબાધક થઈને પ્રવર્તે છે, એટલે તે જન્મપ્રપંચનું–સંસારનું કારણ થાય છે, પણ આત્મસ્વરૂપનું ભાન થયે એ જ ષટકારકચક સ્વભાવપ્રત્યયી થઈ આત્મસાધક થઈને પ્રવર્તે છે, એટલે તે ભવપ્રપંચના ક્ષયનું–મેક્ષનું કારણ થાય છે. તે આ પ્રકારે –
કર્તા, કર્મ, કરણ, અપાદાન, સંપ્રદાન અને અધિકરણ એ ષકારકચક્ર જે પૂર્વે આત્મસ્વરૂપના ભાન વિના આત્મબાધકપણે ચાલતું હતું, વિપરીતપણે-ઉલટું ઊંધું
(Anti-Clockwise) ચાલતું હતું, તે હવે આત્મસ્વરૂપનું ભાન આવ્યું આત્મસાધક આત્મસાધકપણે અવિપરીતપણે સુલટું સીધું ( Clockwise ) ચાલવા પકારક ચક માંડે છે. પૂર્વે જે કર્તા પરભાવને થતું હતું, કર્મ પરભાવ-વિભાવ
રૂપ કરતે હવે, કરણ પર વસ્તુનું પ્રયોજતો હતે, પ્રહણરૂપ સંપ્રદાન પરનું કરતે હતા, ત્યાગરૂપ અપાદાન સ્વનું કરતા હતા અને અધિકરણ પણ પર વસ્તુમાં કરતે હ; તેને બદલે હવે તે કર્તા સ્વભાવને થાય છે, કર્મ સ્વભાવરૂપ કરે છે, કરણ આત્મસ્વભાવનું પ્રયોજે છે, ગ્રહણરૂપ સંપ્રદાન આત્મભાવનું કરે છે, ત્યાગરૂપ અપાદાન પરભાવનું કરે છે અને અધિકરણ આત્મવસ્તુમાં કરે છે. એટલે પૂર્વે જે પરને કર્તા, પર કર્મ, પર કરણ વડે, પર અર્થે, પર થકી, પરમાં રહીને કરતો હતો, તે હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org