SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ આદિકરપણું ન માનવામાં જન્માદિ પ્રપંચનો અસંભવ ૧૧૩ સ્વઆત્માને કર્તા, સ્વભાવ કર્મને, સ્વભાવ કરણ વડે, સ્વભાવ અર્થે, સ્વ થકી, સ્વમાં રહીને કરે છે. અર્થાત્ આત્મા, આત્માને, આત્માથી, આત્મા અર્થે, આત્મા થકી, આત્મામાં સાધે છે. મારા મામા સાતમના સમને સામન: ગમન સાધતા આ પ્રમાણે તે સાધક એવા કાકષક વડે આત્મગુણની સાધના કરે છે. ભક્તરાજ દેવચંદ્રજીએ ગાયું છે કેમલ્લિનાથ જગનાથ ચરણ યુગ ધ્યાઈએ રે, શુદ્ધતમ પ્રાગભાવ પરમ પદ પાઈયે રે; સાધક કારક ષક કરે ગુણ સાધનારે, તેહી જ શુદ્ધ સ્વરૂપ થાય નિરાબાધનારે. કર્તા આતમ દ્રવ્ય કારજ નિજ સિદ્ધતારે, ઉપાદાન પરિણામ પ્રયુક્ત તે કરણતારે; આતમ સંપદાન તેહ સંપ્રદાનતા રે, દાતા પાત્ર ને દેય ત્રિભાવ અભેદતારે. સ્વર વિવેચનકરણ તેહ અપાદાનથી રે, સકલ પર્યાય આધાર સંબંધ આસ્થાનથી; બાધક કારક ભાવ અનાદિ નિવારવા રે, સાધકતા અવલંબી તે સમારવારે. મહિલ.” મહામુનિ શ્રી દેવચંદ્રજી આમ અનાદિથી આ ષકારક ચક્ર જે આત્મબાધકપણે વસ્તી જન્માદિ પ્રપંચનું કારણ થઈને પ્રવર્તતું હતું, તેને આ આદિકર ભગવંતોએ આત્મસાધકપણે પ્રવર્તાવી, મોક્ષની સિદ્ધિ કરી. અને આમ જન્માદિ પ્રપંચના આદિકર તેઓ પિતે જ હતા તેમજ મેક્ષના આદિકર પણ તેઓ પોતે જ થયા. આદિકર ન માનવામાં જન્માદિ વિશ્વ પ્રપંચને અસંભવ પ્રદર્શિત કરે છે– ३अन्यथाऽधिकृतप्रपञ्चासम्भवः, प्रस्तुतयोग्यतावैकल्ये प्रक्रान्तसम्बन्धासिद्धेः, अतिप्रसङ्गदोषव्याघातात्, मुक्तानामपि जन्मादिप्रपञ्चस्यापत्तेः, प्रस्तुतयोग्यताऽभावेऽपि प्रक्रान्तसम्बन्धाविरोधादिति परिभावनीयमेतत ॥५७ ifશ્વ—વિપક્ષમાં બાધક કહ્યું–અન્યથા–નહિં તે, કર્તવ અનધિકૃત સતે, guડ્યાનમ: પ્રપંચનો અસંભવ હાય, વિશ્વ-સમગ્ર આત્માદિગામિ જન્માદિ પ્રપંચની અનુપત્તિ (અધટમાનતા)હાય. કયા કારણથી તે કે વતાચતા -પ્રસ્તુત ચોગ્યતાના વક, પ્રસ્તુત-અનાદિ ભવમાં પણ ત્યારે ત્યારે તે તે કર્માણ આદિ સંબંધનું નિમિત્ત એવી કર્તવલક્ષણ યોગ્યતાના અભાવે, પ્રતિબંધfસ – પ્રક્રાન્ત–પ્રતિવિશિષ્ટ કર્માણ આદિ સાથે ઉક્તરૂપ સંબંધની અનિષ્પત્તિને લીધે. આ પણ કયા કારણથી ? માટે કહ્યું. ૩તિષ શાવાતા–એમ અભ્યપગમ સતે, ચ: અતિવ્રત–જે અતિપ્રસંગ અતિવ્યાપ્તિ, સ gવ તો તે જ અનિષ્ટપણાને લીધે દેષ, તેન–તે વડે, વ્યાઘાત –વ્યાઘાત, પ્રકૃત ગ્યતા વૈકલ્પે પ્રસ્તુત સંબંધનું અનિવારણ, તમન્ન–તે થકી. અતિપ્રસંગ જ ભાવે છે– ITનામrvમુક્તોને–નિવૃત્તોને પણ, બીજાની વાત તે દૂર રહે ! માસિકપત્ત – અનિષ્ટ એવા જન્માદિ પ્રપંચની આપતિ–પ્રાપ્તિને લીધે. કયા કારણથી ? તો કે–ારતુતો થતામાંsfu– પ્રસ્તુત ગ્યતાના અભાવે પણ, પ્રસ્તુત યોગ્યતા વિના પણ, પ્રશાન્તરંવૈધાવિરોધાતુ-પ્રક્રાન્ત સંબંધના અવિરોધને લીધે, તે તે કર્માણઓ આદિ સાથે સંબંધના અદેપને લીધે,–આત્મઅકત્વવાદીઓના (મતિ )–એમ આ અન્વય-વ્યતિરેકથી ભાવવા યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy