SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ લલિત વિસ્તરા : (૩) “વિચ:' પદ વ્યાખ્યાન અર્થ – અન્યથા (નહિં તે) અધિકૃત પ્રપંચને અસંભવ હોય–પ્રસ્તુત યોગ્યતાના વૈક (અભાવે) પ્રક્રાન્ત સંબંધની અસિદ્ધિને લીધે, અતિપ્રસંગ દોષથી વ્યાઘાતને લીધે, મુક્તોને પણ જન્માદિ પ્રપંચની આપત્તિને લીધે, પ્રસ્તુત ગ્યતાના અભાવે પણ પ્રકાંત સંબંધના અવિરોધને લીધે–એમ આ પરિભાવન કરવા યોગ્ય છે. વિવેચન કનકે પલવત્ પયડિ પુરુષતણી, જેડી અનાદિ સ્વભાવ. અન્યસંગી જ્યાં લગી આતમા, સંસારી કહેવાય.” –શ્રી આનંદઘનજી અન્યથા-નહિ તે જે કર્તુત્વ ન માનવામાં આવે તે આત્માદિગામિ જન્માદિ વિશ્વપ્રપંચને અસંભવ–અઘટમાનપણું થાય–અતિપશ્ચરંમવ: કયા કારણથી? તે કે–(૧) પ્રસ્તુત થતાવળે-અનાદિ ભવમાં પણ ત્યારે ત્યારે તે તે કર્માણ આદિ સંબંધના નિમિત્તરૂપ કર્તવલક્ષણ યોગ્યતાના અભાવે પ્રસ્તુત સંબંધની અસિદ્ધિ હાય, કર્માણ આદિ સાથે આત્માના “પરસ્પર અનુવૃત્તિ ચેષ્ટારૂપ સંયોગ'ની નિષ્પત્તિ થાય નહિ. આદિકરપણું પ્રાન્તરંવંધાિ . આનું કારણ પણ શું ? તે માટે કહ્યું (૨) ન માનવામાં જન્માદિ “અતિપ્રસંગ દેષથી વ્યાઘાતને લીધે'. અર્થાત્ અતિપ્રસંગપ્રપંચને અસંભવ અતિવ્યાપ્તિરૂપ અનિષ્ટ દોષ વડે પ્રસ્તુત યોગ્યતાના અભાવે પ્રકૃતિ સંબંધનું અનિવારણ થાય; એટલે કે પ્રકૃત યોગ્યતા વિના પણ પ્રસ્તુત કર્માદિ સંયોગનું નિવારણ થઈ શકે નહિં, યોગ્યતા અભાવે પણ કર્માદિસંયોગને પ્રસંગ આવે,–આ અતિપ્રસંગ દેષથી બાધા થાય. આ અતિપ્રસંગ દેષ કેવી રીતે આવે છે? તો કે–બીજાની વાત તો દૂર રહે, પણ મુક્તોને–નિર્વાણ પ્રાપ્ત * આત્માઓને પણ અનિષ્ટ એવા જન્માદિ પ્રપંચની આપત્તિ થશે. મુન્નાના િનમાવવપશ્ચચા:. શાને લીધે ? “પ્રસ્તુત યોગ્યતાના અભાવે પણ પ્રકાંત સંબંધના અવિરોધને લીધે એમ તે આત્મઅકત્વવાદીઓના અભિપ્રાયે પ્રસ્તુત કર્મસંબંધ યોગ્યતાના અભાવે પણ પ્રકાંત સંબંધને અવિરોધ છે–અદેષ છે માટે. અર્થાત્ તેની કમસંબંધગ્યતા નહિં છતાં સિદ્ધોને પણ જન્માદિ પ્રપંચની પ્રાપ્તિ થશે! આ અતિપ્રસંગ દેષ છે,–જે અનિષ્ટ છે. એમ આ અન્વય-વ્યતિરેકથી સર્વ પ્રકારે પરિભાવન કરવા યોગ્ય છે. કર્મ-આત્માને સંબંધોગ્યતા સ્વભાવ ઉભયાશ્રયી છે એમ પ્રતિપ્રાદન કરે છે– ४न च तत्तत्कर्माण्वादेरेव तत्स्वभावतयाऽऽत्मनस्तथासम्बन्धसिद्धिः, द्विष्ठत्वेन अस्योभयोस्तथास्वभावापेक्षित्वात् , अन्यथा कल्पनाविरोधात् न्यायानुपपत्तेः।४८ * "एवं चानादिमान्मुक्तो योग्यताविकलोऽपि हि । વચેત વર્મા રચાયાવાયુવૃવત્ ”—બિંદુ લે, ૧૬૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy