SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માદિગામિ જન્માદિ પ્રપંચનું આદિકરપણું ૧૧૧ કહેવાય છે, અને તેઓ આત્માને સર્વથા એકાંતે અકર્તા માને છે–“સત્તરમ' તિ ઘરનાત્ –આમા અકર્તા છે એમ તેઓનું વચન છે માટે. જને પણ, તેમની જેમ, પ્રત્યેક જૂદા જૂદા આત્મા દીઠ જુદી જુદી પ્રકૃતિ (કર્મ) માને છે, પરંતુ તેઓ (જૈન) આત્માને કથંચિ–કેઈ અપેક્ષાએ કર્તા માને છે. એટલે જ કત્તત્વમાત્રવિષયી જ– ક-તૃત્વમાત્ર સંબંધી જ મૌલિક સાંખે સાથે જિનેને માન્યતાભેદ (વિપ્રતિપત્તિ) છે. એટલે કઈ અપેક્ષાએ કર્તુત્વ કથવાની ઈચ્છાથી અત્રે “વિખ્ય –આદિકરોને એ અર્થગર્ભ વિશેષ પદ મૂક્યું છે. આત્માદિગામિ સર્વ જન્માદિ પ્રપંચના આદિકર આ ભગવતો છે એમ રહસ્ય દર્શાવે છે इहादौ करणशीला आदिकराः, अनादावपि भवे तदा तदा तत्तत्कण्विादिसम्ब. न्धयोग्यतया विश्वस्यात्मादिगाभिनो जन्मादिप्रपञ्चस्येति हृदयं । ६ અર્થ –અહી આદિમાં કરણશીલ તે આદિકરે અનાદિ ભવમાં પણ ત્યારે ત્યારે તે તે કર્માણ આદિની સંબંધગ્યતા વડે કરીને વિશ્વ (સમગ્ર) આમાદિગામી જન્માદિ પ્રપંચના (આદિકરી—એમ હૃદય છે. વિવેચન ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ વ નહિ નિજ ભાનમાં, કર્તા કમ પ્રભાવ.”—-શ્રી આત્મસિદ્ધિ અહીં “આદિકર' એટલે શું? આદિમાં કરણશીલ તે આદિકર, અર્થાત્ આદિમાંઆદિ પરત્વે--આદિ સંબંધમાં કરવાનું શીલ--સ્વભાવ છે જેને તે આદિકર. પ્રવાહ અપેક્ષાએ અનાદિ ભવમાં પણ આ ભગવંતે આદિકર છે, તે પછી પ્રતિનિયત––ચોક્કસ અમુક વ્યક્તિ અપેક્ષાએ આદિમંત ભવમાં તે પૂછવું જ શું? એમ “અપિ” “પણ” શબ્દનો અર્થ છે. તે આદિકર કોના વડે કરીને છે ? તે કે “તા તા' ત્યારે ત્યારે-તે તે કાળે “તત્ તત્ત” તે તે ચિત્રરૂપ–નાના પ્રકારના કર્માણુઓ સાથેના અને અદિ શબ્દથી તે fiા-ઈત્યાદિ. સનાતા –અનાદિ પણ, પ્રવાહ અપેક્ષાએ; તે પછી પ્રતિનિયત વ્યક્તિ અપેક્ષાએ આદિમંતનું તો પૂછવું જ શું? એમ “જિ” પણ શબ્દનો અર્થ છે. મ-ભવમાં, સંસારમાં, તવા તા–તે તે કાલે, “તત્તમ જાતિનવજયોત'– તત તત્તે તે ચિત્રરૂપ, વાળા:-કણુઓ, જ્ઞાનાવરણદિ કર્મ પરિણામ અé () પુલો, રિ–આદિ શબ્દથી તેઓના જ બધ-ઉદય-ઉદીરણાદિહેતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ ગ્રહાય છે, તે –તેની સાથે સંબંધ, પરસ્પર અનુવૃત્તિ ચેષ્ટારૂપ સંગ, તજ ચોચતા તેની યેગ્યતા, તે પ્રતિ પ્રહતા, તથા–તે વડે કરીને. વિશ્વચ–વિશ્વ, સમગ્ર,—એવંવિધ ચગતા જ આત્માની કતૃત્વશક્તિ છે, કારમાલિમના – આત્માદિગામિ, આત્મ-પર-દુભગત એવા, મહિપશ્ચી–પ્રતીત એવા જન્માદિ પ્રપંચના, ત્તિ દૃર–એમ હૃદય છે, આ સૂત્રગર્ભ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy