________________
દ્વિતીય અધિકાર પ્રધાન સાધારણ-અસાધારણરૂપ હેતુસંપદ્ ૩. આદિકર: કાતિરેગ્ય:' પદ વ્યાખ્યાન
આદિકર' સૂત્રનું પ્રયોજન પ્રયાત્મપ્રધાનવાદી મૌલિક સોનું નિરાકરણ–
एतेऽपि भगवन्तः प्रत्यात्मप्रधानवादिभि मौलिकसाड्रव्यैः सर्वथाऽकर्त्तारोऽभ्युपगम्यन्ते ' अकर्ताऽऽत्मेति' वचनात्, तद्वयपोहेन कथञ्चित् कर्तत्वाभिधित्सयाऽऽह-४०
અર્થ—આ ભગવંતે પણ પ્રત્યાત્મપ્રધાનવાદી એવા મૌલિક સાંખ્યોથી સર્વથા અકર્તા માનવામાં આવે છે, “અકર્તા આત્મા એ વચનથી,–તેના પહથી (નિરાકરણથી) કંચિત કવ કથવાની ઈચ્છાથી કહ્યું– ૧
આદિકરાને
વિવેચન કર્તા ભક્તા ભાવ, કારક ગ્રાહક હે જ્ઞાન ચારિત્રતા; ગુણપર્યાય અનંત, પામ્યા તુમચા હે પૂર્ણ પવિત્રતા.” શ્રી દેવચંદ્રજી
આ ભગવંતે “આદિકર ” છે. આ વિશેષણ પ્રત્યાત્મપ્રધાનવાદી “મિલિક સાંખ્યનું નિરાકરણ કરવા માટે મૂકયું છે. ઉત્તર સાંખે તે સર્વ આત્માઓમાં એક નિત્ય એવું પ્રધાન (પ્રકૃતિ) માને છે–વં નિત્યં સમજુ પ્રધાન’ એ વચનથી; તેના વ્યવચ્છેદ અર્થે અત્રે મૌલિક (મૂળ, અસલ, Original) સાંખ્ય એમ કહ્યું છે. આ મૌલિક સાંપે પ્રત્યેક આત્મા દીઠ પ્રધાન–પ્રકૃતિ જૂદી જૂદી છે એમ વદતા હોઈ “પ્રત્યાત્મપ્રધાનવાદી”
rfજવા--પ્રત્યાત્માધાનવામ:સત્વરજસૂ-તમસની સામે અવસ્થા તે પ્રકૃતિ, તે જ પ્રધાન. તેથી યાત્માનં માત્માનું પ્રતિ પ્રધાન વતિનું તે ખારાઘધનવાિન તૈઃઆત્મા આત્મા પ્રતિ (પ્રત્યેક આત્મા દીઠ) પ્રધાન વદવાનું શીલ છે જેઓનું તે પ્રત્યાત્મપ્રધાનવાદીઓ, તેઓથી. ઉત્તર સાંખ્યો તે ‘નિત્યં પરમg gધા એક નિત્ય એવું સર્વ આત્માઓમાં પ્રધાન છે એમ પ્રતિપન્ન છે, (માને છે), તેના વ્યવસ્પેદાથે “દિક સાથે: મૌલિક સાંખ્યોથી એમ કહ્યું. તેનું ગ્રહણ પણ પ્રત્યાત્મકર્મભેદવાદી (પ્રત્યેક આત્મા અને કર્મનો ભેદ વદનારા) જેનોની કર્તવમાત્ર વિષયાં જ તેઓની સાથે વિપ્રતિપતિ (વિરુદ્ધ માન્યતા ) છે એ અભિપ્રાયથી કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org