SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ k લલિત વિસ્તા ‘ સિદ્ધાણ યુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ છે, તે કેવલ જ્ઞાનનેા સાધક--સાધનાર છે. અને · કેવલ સતે નિયમથી મેાક્ષપ્રાપ્તિ હોય છે,’ —તિ પ લેવટે નિયમામ્મોક્ષપ્રાપ્તિ:'; કેવલજ્ઞાન પ્રાપ્ત થયું એટલે મેાક્ષપ્રાપ્તિ અવશ્ય હોય જ એ નિયમમાં કેઈ કાળે ફેર પડે એમ નથી. એટલે જિનવરવૃષભ ભગવાન્ વમાન પ્રત્યે આવા પરમભાવપૂર્ણ એક નમસ્કાર નર વા નારીને સંસારસાગરથી તારી મેાક્ષ પમાડે જ કૃતિ સ્થિત, કૃતિ ત્તિનૢ । એમ આનુષંગિક-પ્રાસંગિક કહ્યું, ‘તેટલા માટે નમસ્કાર કાય છે,’-‘તસ્માન્નમER: ાર્ચ:’-નમસ્કાર કરવા ચેાગ્ય છે. આ શું સ્તુતિમવાદ છે ? કે વિધિવાદ છે ? જો સ્તુતિમવાદ છે તે યથેાક્ત ફૂલને અભાવ વા ક્લાન્તરના ભાવ હાય, તો પછી અહીં યત્ન કર્યોથી શું ? અને જો વાવવાદ છે. તો સમ્યક્દ્વ્રતાદિનું વ્યČપણું થશે, આમ બન્ને પક્ષમાં દૂષણ છે, એમ શકાકાર પૂર્વ પક્ષ કરે છે— २७ आह - किमेष स्तुत्यर्थवादो यथा-' एकया पूर्णाहुत्या सर्वान् कामानवाप्नोती 'ति, રત વિધિવાય હવે ચથા—‘ નિંદોત્રં નદુયાત સ્વામ ' કૃતિ । વિસ્રાત: ? ચઘાવ: पक्षः ततो यथोक्तफलशून्यत्वात् फलान्तरभावे च तदन्यस्तुत्यविशेषादलमिदैव यत्नेन, न च यक्षस्तुतिरप्यफलवेति, प्रतीतमेवैतत् । अथ चरम विकल्पः ततः सम्यक्त्वाणुव्रतमहाव्रतादिचारित्रपालनावैयर्थ्य, तत एव मुक्तिसिद्धेः । न च फलान्तरसाधकमिष्यते सम्यकुत्त्रादि, मोक्षफलत्वेनेष्टत्वात, 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग ' ( तत्वार्थे अ. १ æ. હું) કૃતિ વચનાવિતિ ૨૮ <©અથ:-શકા—શું આ સ્તુતિઅથવાદ છે ! જેમ. ‘ યા પૂર્ણાંદુસ્યા સર્જન વામામ્ અવાìતિ ’—એક પૂર્ણાહુતિ વડે સર્વ કામો પ્રાપ્ત કરે છે' એમ કે વિધિવાત છે ? જેમ— • અગ્નિહોત્ર ગુન્નુયાત્ સ્વર્ગામ: ’—સ્વર્ગકામી અગ્નિહેાત્ર હામ કરે, એમ. અને આથી શું? જો આદ્ય પક્ષ છે તેા યથાક્ત ફુલના શૂન્યપણાને લીધે અને કલાન્તરભાવ સતે તેનાથી અન્ય સ્તુતિથી વિશેષને લીધે અહીં જ યત્નથી સ! અને યક્ષસ્તુતિ પણ અફલા જ નથી. એ પ્રતીત જ છે. હવે જો ચરમ (છેલ્લા ) વિકલ્પ છે, તેા સભ્ય-અણુવ્રત-મહાવ્રત આદિ ચારિત્રપાલનાનું વૈયથ્ય વ્યર્થ પણું) છે,—તેના થકી જ (એક નમસ્કાર થકી જ) મુક્તિની સિદ્ધિને લીધે. અને સાદિ ફેલાન્તસાધક માનવામાં આવતું નથી,—મોક્ષફલપણાએ કરીને ઇષ્ટપણાને લીધે. સમ્યકÁનજ્ઞાનચરિત્રાણિ મોક્ષ:’—સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ એ વચનથી ૩૪૮ ' વિવેચન 39 કાર્મિત પૂરણપુરતરું, સ્માનંદઘન પ્રભુ પાય. --શ્રી આનંદઘનજી અત્રે પૂર્વીપક્ષરૂપ શકા થવી સંભવે છે. આ સ્તુતિઅર્થવાદ છે ? એક પૂર્ણાહુતિ વડે સર્વ કામે પ્રાપ્ત કરે છે, એમ. કે વિધિવાદ્ય છે? સ્વર્ગકામી અગ્નિહોત્ર 66 બ્રિા-સ્તુત્યધવાર: સ્તુતચે—સ્તુતિ અર્થે, કાથવાવ:-અર્થવાદ, પ્રશ'સા તે સ્તુતિઅવાદ. વિપ્લાવનાદિ અર્થાં પણુ અંવાદ હાય, તેના વ્યવસ્કેદાર્થ સ્તુતિગ્રહણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy