SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જેના પર સુવિસ્તૃત વિવેચન ગ્રંથ લખવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું, તે પ્રકાશિત સવિવેચન ગ્રંથ પ્રત્યે સમસ્ત સામાન્ય અને વિદ્વજનતાએ અપૂર્વ પ્રેમ વર્ષાવી, મને મહારા આ લલિતવિસ્તરા સવિવેચન ગ્રંથના કાર્યમાં દ્વિગુણ ઉત્સાહિત કર્યો છે.' અને આમ પંજિકાકાર શ્રી મુનિસુંદરસૂરિજીએ કહ્યું છે તેમ-છો પ્રથો મતિનિyuri સાચો જ તાર'—ગ્રંથ અતિકઠિન છે, મતિ અનિપુણ છે, અને સંપ્રદાય પણ તેવો નથી, છતાં પ્રાયઃ આ અક્ષણ ક્ષેત્રમાં પદન્યાસ દુગમ ગ્રંથને સુગમ કરવાનું આ સાહસ મેં ખેડ્યું છે ! પ્રાયઃ સ્વાશ્રયથી–સ્વવિચારકરવા યથાશક્ય પ્રયાસ અવલંબનથી આવું વિકટ કાર્ય સર્વાત્માથી સિદ્ધ કરવાની હામ ( ભીડી છે. અને આ દુર્ગમ્ય ગ્રંથ વિસ્તારથી અર્થવિચાર કર્યા વિના–પરિક્રુટ અર્થ સમજાવ્યા વિના સુગમ્ય થાય એમ નથી એમ જાણું, આ “દુર્ગમ” ગ્રંથ “સુગમ”—સુધ થાય એમ કરવા માટે યથાશક્ય પ્રત્યેક પ્રયત્ન કરેલ છે. અને એટલે જ આ “લલિતવિસ્તારને પણ આટલે વિવેચનરૂપ વિસ્તાર કરે પડ્યો છે, તે સુજ્ઞ વાચકને યથાયોગ્ય જ જણાશે. શુદ્ધ આત્માથે કરવામાં આવેલા આ હારા નમ્ર પ્રયત્નમાં વિગતમત્સર ગુણદેષજ્ઞ સજજનેને જે કંઈ પણ સફળતા ભાસ્યમાન થાય, તે તે કેવળ ગુણનિધાન જ્ઞાની પુરુષના કૃપાપ્રસાદને જ આભારી છે,–જેના પરમ સમર્થ વચનામૃતની પ્રબળ ભિત્તિના અવલંબન વિના મહારો આ પ્રયત્ન “પ્રાંશુલભ્ય” ફલ પ્રત્યે પંગુચેષ્ટા જેવું જ બન્યું હત! અત્રે જે કાંઈ અસમંજસ વા આશયફેર જેવું જણાય, અથવા જાણ્યે અજાયે કવચિત કિંચિત ક્ષતિ વા ખલના જેવું ભાસે, તે તે આ મંદમતિ લેખક-વિવેચકને જ દેષ છે એમ સુજ્ઞ સજજન મહાજને વિચારવું અને હંસદષ્ટિ રાખી ક્ષન્તવ્ય ગણવું. કાકદષ્ટિ સ્વયે નિધ, કૃશંતા ગુણદર્શને; હંસદષ્ટિ સ્વયં વંઘ, હર્ષતા ગુણદર્શને(સ્વરચિત) ગુણે જે કંઈ “હ્યાં તે સકલ ગણજે સંતજનના, અને દેશે કે તે સકલ પણ હું પામરતણુ કરી દેશે ક્રરે સુગુણ ચરજો હંસ સુમતિ! અમી દષ્ટિ ધારી સુણે જ ભગવાનદાસ વિનતિ. - શ્રી યોગદષ્ટિકળશ (સ્વરચિત) ઈ. સ. ૧૯૫૨ના વર્ષની કેઈ સુભગ પળે આ મૂળ “લલિતવિસ્તરા” ગ્રંથનું અવલોકન કરવાનું ઉત્તમ નિમિત્ત મને પ્રાપ્ત થયું અને તેનું સ્વાધ્યાયરૂપ અવગાહન કરતાં આવા પરમ ઉપકારી અને પરમ ઉપગી દર્શનપ્રભાવક ગ્રંથનું ઉપક્રમ–પૂર્ણાહુતિ: યથાવત્ યથાર્થ અર્થદર્શન કરાવી, તે પર પરિક્રુટ વિવેચનાત્મક પ્રકાશન ટીકા રચવાની મહારા દયમાં સ્વયંભૂ સ્કુરણ થઈ અને તેનું લેખનકાર્ય તરત જ પ્રારંભી તે જ વર્ષમાં આ કાર્ય લગભગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy