________________
1ાથ : અને અહી
(૧) આદિમાં,—પ્રેક્ષાપૂર્વ કારિઓના પ્રવૃત્તિ ગપણાને લીધે, અન્યથા પ્રેક્ષા પૂર્વ કાપિણાના વિરોધ થકી તેઓની પ્રવૃત્તિની અસિદ્ધિને લીધે,—સ્તાતવ્યસપટ્ટ
૨૧૩
ના ઉપન્યાસ છે.
×(ર) તેની ઉપલબ્ધિ સતે, આની જ (સ્તાતવ્યસ’પત્ની જ ) પ્રધાન એવી સાધારણ-અસાધારણ હેતુસ'પદ્મ પ્રતિ જિજ્ઞાસા હોય છે,—તેના ભાજન એઓ છે,—એટલે તેનેા ( સાધારણ-અસાધારણ હેતુસમ્પા ) ઉપન્યાસ છે.
૨૧૪
ૐ(૩) તેના અવગમ થયે પણ આની જ ( સ્ત્રોતવ્યસ પત્ની જ ) અસાધારણરૂપ હેતુસ’પદ્મ પ્રતિ વિદ્વાનેાની જિજ્ઞાસા હોય છે,—પર પરાથી મૂલશુદ્ધિ અન્વેષણપરા એઓ ( વિદ્વાના ) છે,—એટલા માટે તેના ઉપન્યાસ છે.૨૧૫
૪(૪) તેના પિજ્ઞાને પણ તેની જ સામાન્યથી ઉપયોગસ‘પદ્મ પ્રતિ ( જિજ્ઞાસા હોય છે ),—પર પરાથી એએ ફલપ્રધાન આરંભપ્રવૃત્તિશીલ છે,— એટલા માટે તેને ઉપન્યાસ છે.
૧૬
૫(૫) તેના પિરચ્છેદે પણ ઉપયોગસપની જ હેતુસ પદ્મ પ્રતિ (જિજ્ઞાસા હોય છે ),—વિશુદ્ધિનિપુણ આરભભાગી એ છે,એટલા માટે તેના ઉપન્યાસ છે.૨૧૭
*(૬) એના એધે પણ સ્તોતવ્યસ’પત્ની જ વિશેષથી ઉપયોગસ પદ્મ પ્રતિ ( જિજ્ઞાસા હોય છે),—એએ સામાન્ય-વિશેષલદશી છે, એટલા માટે તેના ઉપન્યાસ છે.ચૈ
(૭) એના વિજ્ઞાને પણ પ્રતિ (જિજ્ઞાસા હોય છે ),—એ ઉપન્યાસ છે. ૨૧૯
‘એના સંવેદને પણ આત્મતુલ્યે પરલકતૃત્વસપ પ્રતિ ( જિજ્ઞાસા હાય છે ),—અતિ ગભીર ઉદાર એ છે,—એટલા માટે એના ઉપન્યાસ છે. છે.૨૨૦ (૯) એની પ્રતીતિ સતે પણ પ્રધાનગુણઅપરિક્ષય થકી પ્રધાનફ્લપ્રાપ્તિરૂપ અભયસ"પદ્મ પ્રતિ વિદ્વાનોની જિજ્ઞાસા હોય છે,—એ ઢી દશી આ છે,—એટલા માટે એના ઉપન્યાસ છે.
૨૨૧
૧૦ આ જ ક્રમથી પ્રેક્ષાપૂર્વ કારીઓની જિજ્ઞાસાપ્રવૃત્તિ છે,—એટલા માટે એમ સમ્પઢાઓના ઉપન્યાસ છે. અને આટલી સંપથી સમન્વિત એવા એ નિ:શ્રેયસનું નિશ્રન્થન છે, એના ગુણમહુમાનથી સાર એવુ... વિશેષપ્રણિધાનનીતિથી તતત્ બીજાક્ષેપના સૌિિહત્ય વડે સમ્યક્ અનુષ્ઠાન છે એમ જ્ઞાપનાથે ( આ સંપદાઓના આમ ઉપન્યાસ છે. )૨૨
પર
સ્ત્રોતવ્યસપત્ની જ સકારણ સ્વરૂપ્સ પદ્ વિશેષનિશ્ચયપ્રિય છે, એટલા માટે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org