________________
૪૦૨
લલિત વિસ્તરા : નવિભાગ વિભક્ત સપદેાની યુક્તિયુક્ત સંકલના
વિવેચન
61
ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાના ફળ લીધે રે;
દેવચન્દ્ર કહે મ્હારા મનને!, સકલ મનારથ સીધા રે....”શ્રી દેવચંદ્રજી
અહીં—આ સૂત્રમાં (૧) આદિમાં–શરૂઆતમાં સૌથી પ્રથમ સ્તોતવ્યસપના ઉપન્યાસ કર્યાં છે. કારણ કે મૂળ સ્વૈતવ્ય-સ્તુતિ કરવા યોગ્ય-અંત્ ભગવત્ હાય તેા પછી સ્તુતિ ઘટે છે; અને જેઓ પ્રેક્ષાપૂર્વકારી-પહેલાં જોઈ વિચારી સ્તોતવ્યસ’પદ્ અને પ્રવર્ત્તનારા છે, તેઓ તેમ જોઈ વિચારીને જ પ્રવૃત્તિ કરે છે, નહિ તેની હેતુસ પદ તા તેમના પ્રેક્ષાપૂર્વ કારિષણાના વિરેધ આવે ને તેની તે પ્રવૃત્તિ ઘટે નહિ. આમ—‘પ્રેક્ષાપૂર્વતિનાં પ્રવૃયદુવાત । ’—પ્રેક્ષાપૂર્વ કારિઆના પ્રવૃત્તિઅંગપણાને લીધે ’—પ્રવૃત્તિકારણપણાને લીધે અત્રે આદિમાં સ્તતન્યસંપદ્ મૂકવામાં આવી છે.
(૨) આ સ્તાતન્યસંપની ‘ ઉપલબ્ધિ’ થાય, અર્થાત્ આ સમ્-સમ્યક્ પ-પદરૂપ સ્તાતત્ર્ય સ ંપનૢ ખરેખર ! સ્થિર નિશ્ચય પદરૂપ સ'પદ્ છે એવા જાણપણારૂપ નિશ્ચય થાય, એટલે પછી આ સ્તાતત્ર્ય હાવાનું સાધારણ-અસાધારણ મુખ્ય કારણ શું છે ? એમ જાણવાની ઇચ્છારૂપ જિજ્ઞાસા વિદ્વાનને--વિચારવંત વિવેકીને ઉપજે છે. અને તે વિદ્વજને તેના સાચી તજિજ્ઞાસાના ભાજન-પાત્ર હાવાથી તેઓને તથાપ્રકારની જિજ્ઞાસા ઉપજવી સહજ છે, એટલે તે જિજ્ઞાસાને સ ંતાષવા માટે તે સ્તાતત્ર્યસ પત્ની જ પ્રધાન એવી સાધારણ-અસાધારણરૂપ હેતુસ’પદ્ મૂકવામાં આવી છે.
(૩) એ જાણવામાં આવ્યે વિદ્વાનાની જિજ્ઞાસા એર જામત થાય છે. એટલે આ સ્તાતન્યસંપદુની જ અસાધારણ હેતુસમ્પદ શી છે? તે જાણવાને તેએ તલસે છે; કારણકે
પન્ના-તફાનનમેતેસવુમનન—જિજ્ઞાસાભાજન, તે—એ, પ્રેક્ષાપૂર્વકારીએ છે.
તરશુળ ઇત્યાદિ. વતર્મુળવદુમાનસારું-તેવાં-એએ, સ્તતવ્યસપદ્ આદિ, જુળનામાં— ગુણાનાં, વધુમનેન—બહુમાનથી, પ્રીતિથી, સાર—સાર, અથવા સપત્ર સાર: ચત્ર—તે જ સાર છે જ્યાં તે સમ્યગ્ અનુષ્ઠાન હોય છે એમ સબંધ છે, કેવી રીતે ? તે માટે કહ્યું—
Jain Education International
વિશેષળિયાનનીતિત:વિરોને—વિરોષથી, વિભાગથી,સ્તાતન્યસંપદ્ આદિ ગુણેામાં, પ્રનિયાન—પ્રણિધાન, ચિત્તન્યાસ, તàવ—તે જ, નીતિ:—નીતિ, પ્રણિધીયમાન (પ્રણિધાન કરાતા) ગુણરૂપ સ્વકાય પ્રાપ્તિહેતુ, તસ્યા:—તે થકી. તદ્રીનાક્ષેપમૌવિદિત્યેન—-તસ્ય—તેનું, અ~~ ભગવદિ ગુણનું થી—ખીજ, હેતુ, તેના આવારક કમ'ના હ્રાસ અને તેને અનુકૂલ શુભ કા બંધ, તત્ત્વ—તેનેા, ઋક્ષેપ:—અક્ષેપ, અવ્યભિચાર, તેન~~તે વડે, સૌવિહિત્ય-સૌવિહિત્ય, સુવિધાન, તેન—તે વડે, સમ્ય—સમ્યક્, ભાવરૂપ, અનુજામિતિ ચ જ્ઞાપનાર્થે અનુષ્ઠાન છે એમ ાપન અથે. અને એ નાપિત થયું છે એમ ભાવ છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org