________________
લલિત વિસ્તરા : (૧) ‘નમોઽર્દૂતમ્ય:’ પદ વ્યાખ્યાન
અ:—બુધોએ પ્રધાનને જ ફૂલ કહ્યું છે, નહિં કે આનુષ ંગિકને પણ,-પરાળઆદિના પરિત્યાગથી કૃષિમાં ધાન્યપ્રાપ્તિની જેમ ૪.
Ca
એટલા માટે જ તત્ત્વભાવિત બુદ્ધિવાળા પય ‘તલદાયિની (છેવટનું ફલ આપનારી) એવી એક માક્ષમા ક્રિયાને માને છે. પ, ઇત્યાદિ ” ૨૭
વિવેચન
“ માત્ર મેાક્ષની ઈચ્છા મન વિષે, બીજી કોઈ ગમે નહિં વાત....જીવ્યું ધન્ય તેહનું. જેના કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણા જલ ત્રેલેાક....જીવ્યું. મનેારદાસ.
""
અત્રે જે પ્રધાન છે, સર્વોત્કૃષ્ટ છે, તેને જ બુદ્ધજનાએ લ કહ્યુ છે, * he પ્રધાનમેવાડુ,' નહિ કે આનુષંગિકને પણ ‘નાનુમિત્યપિ’કૃષિમાં-ખેતીમાં જેમ પરાળ આદિને છોડીને પાવિપરિત્યાગાત્ ધાન્યની પ્રાપ્તિને જ ફલ કહ્યું છે, દૌ ધાન્યાપ્તિવત્યુષા:, તેમ અત્રે ધર્મની બાબતમાં પણ પરાળ જેવું, જારની પાછળ સાંઠા જેવું જે દેવલાકાદિ સુખરૂપ આનુષ ંગિક ફળ તે ફળ નથી, પણ ધાન્યની જેમ માત્ર માક્ષપ્રાપ્તિ એ જ ફળ છે.
આ અંગે બાણુની લક્ષ્યક્રિયાનું દૃષ્ટાંત પરિભાવન કરવા ચેાગ્ય છે, જેમ લક્ષ્યને–નિશાનને ખરાબર તાકીને છેડેલું ખાણુ લક્ષ્યને અવશ્ય વિધે, ચૂકે નહિં, ખાલી—અફળ જાય નહિં; તેમ શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મેક્ષ લક્ષ્યને અનુલક્ષીને–તાકીને કરવામાં આવેલા ચેાગ, ક્રિયા ને ફળ વંચક હાય, અવશ્ય પેાતાના સાધ્યરૂપ લક્ષ્યને સાધે. પણ ખાણનું નિશાન-લક્ષ્ય એક જ હાય છે; તે નિશાનથી આડું અવળું, વાંકુચુકું, ઉપર નીચે ખાણ જાય, તે નિશાન વિંધાતુ નથી, ખાલી-મફળ જાય છે, અથવા આડાઅવળા અલક્ષ્ય વિધવારૂપ અનેક ફળ થાય છે. તેમ પરમાર્થાંમાં પણ શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા મેાક્ષ એ જ એક લક્ષ્ય છે, એ જ એક નિશાન છે; એટલે એ જ એક સ્વરૂપલક્ષ્યના
ચાગાવચક
ક્રિયાવ‘ચક લાવચક
ઈન્ના—લ ઇત્યાદિ શ્લાક. —ૉલ; સાધ્યું. તે શું ? તે કે પ્રધાનમેવ—પ્રધાન જ, જ્યેષ્ઠ જ, લ એમ પુનઃ સબંધિત થાય છે, તેથી પ્રધાન કલને જ ફલ કહ્યું છે. અવધારણ ફૂલ કહ્યું— ‘નાનુજ્ઞિમિપિ ’—આનુષંગિકને પણ નહિં,—ઉપસનજન્યને પણ નહિ. દાંત ક— પજાજાવિપરિત્યાગન—પલાસાદિના પરિત્યાગથી, પલાલ–પુષ્પ પરિત્યજીને, હ્રૌં-કૃષિમાં, કણમાં, ખેતીમાં,—ધાન્યપ્રાપ્તિની જેમ, વ્રુધા:- સુધા, સુધીએ.
6
ગત વ' ઇત્યાદિ. અત પત્ર—એટલા માટે જ, લ પ્રધાન જ છે ઈત્યાદિ જ હેતુ થી, ચકાર અપ્રાપ્ત આ કહેવામાં આવે છે એ સૂચનાથે' છે, મન્વન્ત—માને છે, પ્રતિપન્ન કરે છે,
તરવમાવિતયુદ્ધચ:—તત્ત્વભાવિત બુદ્ધિવાળા, પરમાથ દશી' મુદ્ધિવાળા, મોક્ષમાયિાં—માક્ષમાગ ક્રિયા, સમ્યગ્દર્શનાદિ અવસ્થા, પાં—એક, અદ્વિતીયાદિપ, મેક્ષમા પણાએ કરીને, પર્યન્તટવાચિનીમ્ ઇત્યાદિ, પતફલદાયિની, મેક્ષરૂપ ચરમકાય કારિણી, શૈલેશી અવસ્થા એમ ય છે,અન્ય અવસ્થા થકી અનંતર જ લાંતરભાવથી મેાક્ષઅભાવ છે માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org