________________
૯ પુરુષવરગન્ધહસ્તી gવરાળ્યક્તિમ્ય:' પદ વ્યાખ્યાન
આ પદનું પ્રયોજન ગુણમઅભિધાન વાદને નિરાસ–
१६एते च यथोत्तरं गुणक्रमाभिधानवादिभिः सुरगुरुविनेय हीनगुणोपमायोग एवाधिकगुणोपमारे इध्यन्ते, अभिधानक्रमाभावेऽभिधेयमपि तथा, 'अक्रमबदसदिति वचनात्, एतन्निरासायाह-७५
‘પુરુષવશ્વસ્તિમ્યઃ” તિ ! અથ—અને એઓ–ચાર ગુણક્રમઅભિધાનવાદી સુરગુરુવિનેથી હનગુણ ઉપમા યેગે જ અધિકગુણ ઉપમાહ માનવામાં આવે છે, –અભિધાન ક્રમના અભાવે અભિધેય પણ તથા પ્રકારે – અકસવંત તે અસત” એ વચનથી—એના નિરાસ અર્થે
“ પુરુષવરગબ્ધહસ્તીઓને
વિવેચન “શ્રી નમિ જિનની સેવા કરતાં,
અલિય વિઘન સવિ નાશે.”—શ્રી યશોવિજયજી. પf –ચત્તર ઇત્યાદિ. ચત્તાં —ચત્તર, ઉત્તરોત્તર, ગળાન-ગુણોને, પુરુષાર્થોપયોગી છવઅજીવ ધર્મોને, ગુણસ્થાનકની જેમ રામ–ઉત્તરોત્તર પ્રકર્ષ લક્ષણ ક્રમ, તેર-તે વડે, મfમાનં–અભિધાન, ભણન, કથન, વન્તસ્થઘંઢા–વદે છે એવંશીલ, –તેઓથી, સુરગુવિડ–સુરગુરુના વિનયથી બૃહસ્પતિશિષ્યથી, રાનગુપમાન પત્તહીન ગુણ ઉપમાના યેગે જ, હી-ગુણની ઉપમાથી ઉપમિત જ ગુણમાં. હીનJણમાં એમ અર્થ છે, અધિકાળમાં જો–અધિક ગુણ ઉપમાહ માનવામાં આવે છે. અધિક ગુણની ઉપમાના ઉપન્યાસ વડે અધિક ગુણ ઉપમિત કરવા યુક્ત છે એમ અર્થ છે. તે આ પ્રકારે–ગન્ધગજની ઉપમા વડે ભગવવિહારનું મહાપ્રભાવ શક્રાદિ પુરુષ માત્રથી સાથે એવા મારી-ઈતિ, દુલિંક્ષ આદિ ઉપદ્રવનું નિવર્તકપણું સાધિત સતે, પુંડરીક ઉપમાથી ભુવનાશ્રુતભૂત અતિશયસંપત—કેવલજ્ઞાનશ્રી પ્રભતિ નિવણપ્રાપ્તિ પર્યાવસાન ભગવંતના ગુણો ઉપમિત કરવા યુક્ત છે. કયા કારણથી? તે માટે કહ્યું
સમિાધાન મામ–અભિધાન ક્રમના અભાવે. વાચક ઇવનિની પરિપાટીના વ્યત્યયમાં, મિશન –અભિધેય પણ, વાચ્ય પણ, ત –તેમ, અભિધાનવત સામ -અક્રમવાળું પરિપાટિરહિત, અસત્-અસત, અવિદ્યમાન, ક્રમવૃત્ત જન્મવાળા અભિધેયની અક્રમ ઉક્તિમાં તમે અસ્થિતપણાને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org