________________
સત્વની વિશિષ્ટતા હશે એ મતનું નિરસન
૧૫૯
"અર્થ:સત્વની વિશિષ્ટતા પણ નથી –વિશેષણ વિના પ્રતિપ્રસંગને લીધે. એમ અભિન્નનિમિત્તપણા શિવાય વિરોધ નથી
ઈતિ પુરુષવરપુરીક | ૮ |
વિવેચન ઈંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણું, ગુણ લઈ ઘડિયું અંગ લાલરે; ભાગ્ય કિહ થકી આવિયું ? અચરિજ એહ ઉત્તગ લાલ.શ્રી યશોવિજયજી
અત્રે વળી કોઈ બોદ્ધ) એમ કહેશે કે–સ્વપરપક્ષથી વ્યાવૃત્ત એવું વિશિષ્ટ સત્ત કેમ ન હોય? તેને નિવાસ કરતાં કહ્યું–‘સત્ત્વની વિશિષ્ટતા પણ નથી” અવિશિષ્ટ સન્ત તે
પૂર્વોક્ત યુક્તિથી અમૂત્વાદિ નથી હેતું જ એટલું જ નહિ, સરવવિશિષ્ટતા પણ વિશિષ્ટ સત્વ અમૂર્તવાદિ નથી જ, કારણ કે “વિશોષણ વિના પણ નથી ઈ. અતિપ્રસંગને લીધે” અતિપ્રસંગ દેષ આવે છે, માટે. અર્થાત્ ભેદ
કરનારું એવું ભેદક વિશેષણ જ ન હોય તે વિશિષ્ટતા કહેવી તે અતિપ્રસંગ છે, અતિવ્યાપ્તિ છે એકરૂપ જીવમાં વિશેષણ વિના જે ચેતનાદિ વિશિષ્ટ રૂપની કલપના કરવામાં આવે, તે પછી અજીવમાં પણ તેવી વિશિષ્ટતાની કલ્પનાની પ્રાપ્તિ થશે, –આમ અતિપ્રસંગ દોષ આવશે. તેમ જ–વિશેષણ વિના વિશિષ્ટતા કહેવી તે તે વદવ્યાઘાત છે, કારણ કે વિશેષણ વિના વિશિષ્ટતા શી?
એમ એકસ્વભાવી વસ્તુમાં અનેક દેશની આપત્તિ થાય છે, એટલે વિચિત્રરૂપઅનેકરૂપ વસ્તુની સિદ્ધિમાં વિરોધ નથી, અર્થાત્ વિજાતીય ઉપમાથી અર્પિત ધર્મોના ઘટમાનપણમાં પણ દૂષણરૂપ વિરોધ નથી. શું સર્વથા વિરોધ નથી? તે માટે અત્રે અપવાદ કહ્યો કે– એમ અભિન્નનિમિત્તપણ શિવાય વિરોધ નથી.” અર્થાત જે ઉપમેય વસ્તુગત એક જ ધર્મરૂપ અભિન્ન નિમિત્તમાં સદશી ને વિસરશી ઉપમા પ્રાજવામાં આવે, તે વિરોધ હોય પણ ખરે; પણ નહિં કે વિદશ (જૂદા જૂદા) ધર્મનિમિત્ત એવી અનેક ઉપમાઓમાં પણ આમ “પુરુષવરપુંડરીક' એ વડે સદશી ને વિસદશી ઉપમા સિદ્ધ છે. '
॥ इति पुरुषवरपुण्डरीकेभ्यः ॥८॥
i
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org