________________
૧૫૮
લલિત વિસ્તર: (૮) “પુષવરપુખ્તગ: પદ વ્યાખ્યાન ત્યારે કેઈ આશંકા કરશે કે-વારુ, અમૂત્વાદિ છે તે સત્વને અતિક્રમ કરતા નથી, એટલે અમૂર્તસ્વાદિ હોય ત્યાં સત્ત્વ હોય જ, તે પછી સવ સતે જીવત્વ આદિને અગ કેમ હોય? તેનું અત્ર સમાધાન કર્યું છે.–“સત્વ જ અમૂત્વાદિ નથી,” અર્થાત શુદ્ધ સંગ્રહ નયના અભિપ્રાયે સત્તામાત્ર જ સર્વ કહ્યું એટલે કાંઈ જીવાદિગત અમૂર્તત્વચેતનત્વ આદિ આવી જતું નથી, કારણ કે “સર્વત્ર તેના પ્રસંગને લીધે –સર્વત્ર તેને પ્રસંગ આવે માટે. અર્થાત્ “સત્વ” માત્ર કહેવાથી જે અમૂત્વ–ચેતનત્વ આદિ પ્રહાય, તે પછી ઘટાદિ પણ સત્ય છે, એટલે તેને પણ અમૂર્ત-ચેતનત્વ આદિને પ્રસંગ આવશે, (જે અનિષ્ટ છે), કારણ કે સત્ત્વ એકરૂપ હેવાથી સર્વથા તેને વ્યતિરેક-જુદાપણું નથી.
જે ખરેખર! એમ છે તેથી શું? તે માટે કહ્યું-“અને એમ મૂત્વાદિને અયોગ થશે.” અર્થાત્ એમ સત્વમાત્ર જ (અસ્તિત્વ માત્ર જ) જે માનવામાં આવશે, તે મૂત્તત્વઅચેતનત્વ આદિને અભાવ થશે, અને તે મૂત્તત્વાદિને અભાવ ભાવ હતાં તેના તેના પ્રતિપક્ષરૂપાણથી અમૂર્ણત્વચેતનત્વ આદિને પણ અભાવ પ્રસંગ થશે; અને તથા પ્રકારે લોક–પ્રતીતિબાધા થશે, કારણ કે લેકમાં પણ પ્રસિદ્ધ છે કે મૂર્ત—અમૂર્ત, ચેતનઅચેતન ભિન્ન ભિન્ન વસ્તુ છે, તેમ જ પ્રત્યક્ષ પ્રતીતિથી પણ તે દષ્ટ છે, આ બન્નેની બાધા ઉપજશે.
સત્તની વિશિષ્ટતા હશે, એ મતનું નિરસન કરે છે–
१५सत्त्वविशिष्टताऽपि न, विशेषणमन्तरेणातिप्रसङ्गात् । एवं नाभिन्ननिमित्तत्वादृते विरोधः । ७५
પુરુષવરપુverશfજ II ૮ | gfસ –અત્રે જ મતાન્તરને નિરાસ કરતાં કહ્યું–
સરવવિદિતાdf 7–સર્વવિશિષ્ટતા પણ નથી. વિશિષ્ટ એવું સ્વપરપક્ષવ્યાવૃત્ત સરવuિ–બૌદ્ધઅભિમત સવ પણ, 7–નથી જ, અમૂર્તાપણુને લીધે એ અનુવર્તે છે. અવિશિષ્ટ સવ પૂર્વોક્ત યુક્તિથી અમૂર્તવાદિ નથી હતું જ, એમ અપિ –પણ શબ્દનો અર્થ છે કયા કારણથી ? તે માટે કહ્યું–વિરો –વિશેષણ, ભેદક, સંતા –વિના, સતિપ્રત-અતિપ્રસંગને લીધે, વિશિષ્ટતાની અતિવ્યાપ્તિને લીધે. સત્ત્વ એકરૂપ છવમાં ભેદક રૂપાન્તર અભાવે, ચેતનાદિ વિશિષ્ટરૂપ કલ્પના સતે, અછવમાં પણ તકલ્પનાની પ્રાપ્તિને લીધે.
વં—એમ, એકસ્વભાવી વસ્તુમાં અનેક દેશોના ઉપનિપાતથી વિચિત્રરૂપ વરતુની સિદ્ધિમાં, વિરોષ –વિરોધ નથી; વિજાતીય ઉપમાથી અર્પિત ધર્મને પરસ્પર નિરાકરણલક્ષણ વિરોધ નથી. વિજાતીય ઉપમાગે પણ શું સર્વથા? ર-ના. એટલા માટે કહ્યું – મિનિમિત્તલ્લાદતે–અભિન્નનિમિત્તપણુ શિવાય. જે ઉપમેય વસ્તુગત એક ધર્મરૂપ નિમિત્તમાં સદશી અને વિસદશી ઉપમા પ્રોજાય, તે વિરોધ હોય પણ ખરે—પણ નહિં કે વિસદશ ધર્મનિમિત્ત એવી અનેક ઉપમાઓમાં પણું. પુરુષવરપુંડરીક એ વડે કરીને સદશી અને વિસદશી ઉપમા સિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org