________________
લલિત વિસ્તાર મહર્ષિ હરિભદ્રાચાર્યજીનો અંતિમ સોઈ
भग्नोऽप्येतद्यत्न लिङ्गोऽपुनर्बन्धक इति तं प्रत्युपदेशसाफल्यं । नानिवृत्ताधिकारायां प्रकृतावेवंभूत इति कापिलाः, न अनवाप्तभवविपाक इति च सौगताः, अपुनर्बन्धकास्त्वेवंभूता इति जनाः ॥३७४ ।।
અર્થ:-ભગ્ન પણ આના યત્નલિંગવાળો અપુનર્બન્ધક છે, એટલા માટે તેના પ્રતિ ઉપદેશસાફલ્ય છે.
અનિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ સતે એવંભૂત ન હોય એમ કપિલે કહે છે; અને ભવવિપાક અપ્રાપ્ત છે એ (એવંભૂત ) નથી એમ સૌગતે કહે છે; અપુનબંધકે તે એવંભૂત છે એમ જેને કહે છે.૩૪
વિવેચન જે ગાયે તે સઘળે એક, સકલ દર્શને એ જ વિવેક સમજાવ્યાની શૈલી કરી, સ્યાદવાદ સમજણ પણ ખરી.”–શ્રીમદ્ રાજચંદ્રજી અને આ અપુનબંધક કેવ છે.?—મન ડચૈતન્નતિજ્ઞsgષક'–“ભગ્ન પણ
આના યત્નલિંગવાળે અપુનર્બનધક છે. અપુનર્બન્ધકને ઉચિત ભગ્ન પણ આના યત્ન સમાચારથી–સમ્યક્ આચારથી ભગ્ન છતાં, કેઈ પ્રકારે ગ્રુત છતાં, લિંગવાળે અપુનર્બન્ધક પુના સ્વઉચિત આચારમાં યત્ન કરે, એ જ અપુનર્બન્ધકનું લિંગ
પ્રગટ ચિહ્ન છે. અને આમ અપુનર્બન્ધક ક્વચિત ભગ્ન થાય તેપણ યથત સ્વઉચિત આચારમાં યત્નવંત હેય, એટલા માટે તેને પ્રતિ ઉપદેશસાફલ્ય છે.’–‘વં પ્રતિ ફેરાના ''–અર્થાત્ અપુનબંધક દશાવંત પ્રત્યે જે ઉપદેશ દેવામાં આવે તેનું સફળ પણું છે.
આ અંગે આ શાસકર્તા આચાર્યજી અન્યદર્શનીઓની સંમતિ દર્શાવે છે – “નિવૃત્તષિરાજ પ્રતાવંમતઃ' – “અનિવૃત્ત અધિકારવાની પ્રકૃતિ સતે એવભૂત
ન હોય' એમ કપિલે કહે છે, અને “ર નવાવતમવિશ— આ એવંભૂત “ભવવિપાક અપ્રાપ્ત છે એ (એવંભૂત) નથી,' એમ સીગતે કહે અપુનધિક અંગ છે. અર્થાત્ પ્રકૃતિને અધિકાર-પુરુષને અભિભૂત કરનારી-દબાવનારી અન્યદર્શન સાથે સત્તા જ્યાંલગી નિવૃત્ત થઈ નથી, ટળી નથી, ત્યાં લગી એવભૂતજનદર્શનનો સમન્વય એવા પ્રકારની ઉક્ત માર્ગાનુસારી અપુનર્બન્ધક દશાવાળો હોય નહિં,
એમ કપિલાનુયાયી સાંખે વદે છે. અને જેને ભવને વિપાકપરિપાક થયે નથી એ એવભૂત-એવી યક્ત ગુણવાળી–અપુનર્બન્ધક દશાવાળે ન
પશ્ચિમ–અપુનશ્વકનું જ લક્ષણ કર્યું–મનો ભગ્ન પણ, અપુનબંધકચિત સમાચારથી કથંચિત ચુત પણ, ઇતન્નરિ–આના યત્નલિંગવાળ, પુતઃ ચિત આચારના પ્રયત્નથી જાણો, સપુનર્વધવા-અપુનબંધક, આદિ ધાર્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org