________________
૧૦
લલિત વિસ્તરા : અનેકાન્ત પ્રતિષ્ઠા અર્થ:–વસ્તુનું એક-અનેક સ્વભાવપણું તે વસવંતર સાથે સંબંધથી આવિભૂત (પ્રગટ થયેલ) એવા અનેક સંબંધિ રૂપપણુ વડે કરીને છે,–પિતા, પુત્ર, ભાઈ ભાણેજ આદિથી વિશિષ્ટ એક પુરુષની જેમ; અથવા પૂર્વ—અપર, અન્તરિત-અનન્તરિત, દૂર-આસન્ન, નવ–પુરાણ, સમર્થ-અસમર્થ, દેવદત્ત કૃત, ચેત્ર રવામિક, લબ્ધ (મળેલો), કીત (ખરીદેલ), હત આદિરૂપ ઘટ જેમ,
અને અહીં પિતા આદિ વ્યવહાર સકલસિદ્ધ છે, અને પરસ્પર ભિન્ન છે,–તથાપ્રતીતિને લીધે અને તતતત્વનિબન્ધનવાળે છે, અત એવ (એ જ) હેતુને લીધે.
| વિવેચન સંગ્રહ નહીં આપે નહીં પર ભણી, નવિ કરે આદરે પર ન રાખે; શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ ભેગી જિકે તેહ પરભાવને કેમ ચાખે? અહે! શ્રી સુમતિ જિન! શુદ્ધતા તાહરી, સ્વગુણ પર્યાય પરિણામરામી”—શ્રી દેવચંદ્રજી
હવે આ ચિત્રરૂપ વસ્તુનું એકાનેકસ્વભાવપણું સિદ્ધ કરી, સ્યાદ્વાદની સિદ્ધિ કરે છે –“પાનેરથમવયં તુ વસ્તુને' “વસ્તુનું એક-અનેક સ્વભાવપણું તે–ઘટ જેમ–
--“
દત્તરઘંધાવિભૂતાનધિન'–વસ્તુ એક છતાં અનેકાન્તની તેનું અનેકસ્વભાવ પણ વધ્વંતર–તેનાથી અન્ય વસ્તુ સાથેના સિદ્ધિ સંબંધ થકી ઉપજે છે, અર્થાત્ અન્ય વસ્તુ સાથેના સંબંધને લીધે
સંબંધી–સંબંધવંતા એવા અનેક રૂપ તે એક વસ્તુના પ્રગટ થાય છે. આમ તેનાથી વ્યતિરિક્ત એવી અન્ય વસ્તુ સાથેના સંબંધથી આવિર્ભત–પ્રગટ થયેલા અનેક સંબંધિરૂપપણુ વડે કરીને વસ્તુનું એક-અનેક સ્વભાવપણું ઘટે છે.
અત્રે બે દષ્ટાંત રજૂ કર્યા છે–(૧) જેમ પુરુષ તે એક જ છે, છતાં બીજી વ્યક્તિઓ સાથેના સંબંધથી તસંબંધિ તેના અનેક વિશિષ્ટ રૂપે પ્રગટે છે, એટલે કેઈન
સંબંધે તે પિતા છે, કેઈન સંબંધે તે પુત્ર છે, કેઈન સંબંધે પુરુષ અને તે ભાઈ છે, કેઈના સંબંધે તે ભાણેજ છે, ઈત્યાદિ પ્રકારે તે પિતા ઘટના દ્રષ્ટાંત આદિ સંબંધથી વિશિષ્ટ એક જ પુરુષના વિવિધ રૂપે ઉપજે છે.
(૨) અત્રે બીજું દષ્ટાંત ઘડાનું છે. ઘડે એક છે, છતાં અન્ય ધર્મો સાથેના સંબંધથી તત્સંબંધી અનેક વિશિષ્ટ રૂપે આવિર્ભાવ પામે છે. જેમકે–આ ઘડે પૂર્વને-પહેલાંને છે. આ પછીને છે; આ ઘડે અન્તરિત છે, આ અનન્તરિત છે, આ
સોનિશ્ચ–અને સકલલેકસિદ્ધ –અવિનાની પ્રવૃત્તિને લીધે, ર–અહી, જગતમાં, ત્રિવિષ્યવેદાર:–પિતા આદિ વ્યવહાર, તથાવિધ અભિધાન પ્રત્યયવાળી પ્રવૃત્તિરૂપ, ઉમરન–અને ભિન્ન, પૃથફ છે, મિથઃ–પરસ્પર. કારણ કે પિતૃવ્યવહાર અન્ય છે અને પુત્રાદિને વ્યવહાર અન્ય છે. કયા કારણથી? તે માટે કહ્યું–તથા–તથા પ્રકારે, પરસ્પર ભિન્નતાથી, પ્રતી:-પ્રતીતિને લીધે, સર્વત્ર સર્વદા સર્વથી પ્રત્યયને લીધે. તત્તરનિવ"નશ્ચ-તઈ–તેનું, પિતા આદિપણે વ્યવહરણીયનું, તર–તપણું પિતાઆદિરૂપ પણું, નિરધનં–નિબંધન છે, ર તથા–જેનું તે તયા, રકાર–ઉક્તના સમુચ્ચય અંગે છે. એ પણ કયા કારણથી? તે માટે કહ્યું–ત ઉવ-તથા પ્રતીતિથી જ, દેતો –હેતુથી. અને સમ્યફ પ્રતીતિ અપ્રમાણુ નથી–સર્વત્ર અનાશ્વાસના પ્રસંગને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org