SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ એકાનેકસ્વભાવી વસ્તુની સિદ્ધિ : તેમાં જ આ ચિત્ર સંપદ ઘટે સ્વભાવના અભાવે આ ચિત્ર સંપદે કલ્પનામાત્ર જ, નિવિષય બુદ્ધિપ્રતિભાસરૂપ કેવલ કલ્પના જ થઈ પડે. એટલે એના ક૯૫નામાત્રપણાને લીધે ફલઅભાવ હોય, મિથ્યા સ્તવપણુએ કરીને સમ્યફસ્તવથી સાધ્ય અર્થને અભાવ હેય. અને એમ નથી, કારણ કે સફલાલી મહાપુરુષથી એઓનું પ્રણીતપણું છે માટે. એટલા માટે એ ચિત્ર સંપદાઓને ઉપન્યાસ બીજી કઈ રીતે ઘટતે નથી (અન્યથાઅનુપપત્તિ), એટલે એકાએકસ્વભાવી ચિત્રરૂપ વસ્તુની સિદ્ધિ છે. એમ અનંત દાનાદિક નિજ ગુણ, વચનાતીત પંડુરજી; વાસન ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તિ તે અતિ દૂરજી... શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહીય ન જાય અનંતતા નિર્મલતા પૂર્ણતા, ન વિના ન જણાય. ચરમ જલધિ જલ મિણે અંજલિ, ગતિ છપે અતિ વાયજી; સર્વ આકાશ એલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી....શીતલ.”–શ્રી દેવચંદ્રજી વસ્તુનું એકાનેક સ્વભાવપણું હેતુથી અને પુરુષ તથા ઘટના દષ્ટાંતથી સિદ્ધ કરી, અનેકાન્તની વિજયઘોષણું પિકારતે આ સકલલેકસિદ્ધ પિતા-પુત્રાદિવ્યવહાર પરસ્પર ભિન્ન છે એમ હેતુપૂર્વક દર્શાવે છે-- रएकानेकस्वभावत्वं तु वस्तुनो वस्त्वन्तरसम्बन्धाविर्भूतानेकसम्बन्धिरूपत्वेन पितृ पुत्रभ्रातृभागिनेयादिविशिष्टैकपुरुषवत्, पूर्वापरान्तरितानन्तरितदूरासन्ननवपुराणसमर्थासमर्थदेवदत्तकृतचैत्रस्वामिकलब्धक्रीतहतादिरूपघटवद् था। सकललोकसिद्धश्चेह पित्रादिव्यवहारः, भिन्नश्च मिथः, तथाप्रतीतेः, तत्तत्त्वनिबन्धનગ્ન, સંત gg : રર૪ gfસ્ત્રી-પુનઃ સામાન્યથી ચિત્રરૂપ વસ્તુના પ્રત્યાયનાથે પ્રવેગ કહ્યો– પવાસ્થમવયં તુ વતન–વસ્તુનું એકાનેકસ્વભાવપણું તે સાધ્યનિર્દેશ છે. અત્રે હેત– વ ન્ત –સાધ્ય ધમથી વ્યતિરિક્ત વરત્વન્તરે સાથે, ચ: જે, તqજ્યા–તેના સ્વભાવ અપેક્ષાલક્ષણ સંબંધ, તેન તે વડે, અવિન્તાન–આવિર્ભીત થયા છે, અને ક્રાનિ અનેક, નાનારૂપ, સવારિ–સંબંધી, સંબંધવંતા, જિ--રૂપ, સ્વભાવ થકી ચા--જેના, તત્તથ--તે તથા, તસ્ય માવતરચં--તેનો ભાવ તે તત્વ, તે--તેના વડે કરીને. દૃષ્ટાને કહ્યું-- fuપુત્રાકૃમrfજને--પિતા, પુત્ર, ભ્રાતુ, ભાગિયથી (ભાણેજ), સાહિ--આદિ શબ્દથી પિતૃવ્ય, માતુલ, પિતામહ, માતામહ, પૌત્ર, દૌહિત્ર આદિ જનપ્રતીતથી, ઉરિ--વિશિષ્ટ, ઉપલબ્ધ સંબંધવાળા, સંબંધ પામેલા, ચ:--જે, g:--એક-દ્રવ્યતાથી, gs:~તથાવિધ પુષ, તા -- તેની જેમ. આના જ દઢવ સંપાદનાથે પુનઃ દૃષ્ટાન્તાન્તર કર્યું--પૂર્વ ઈત્યાદિ. તે તે અપેક્ષાએ પૂર્વઅપરાદિ પંદર રૂપવાળો, આરિ--આદિ શબ્દથી અણુ-મહત, ઉચ્ચ-નીચ આદિ અનેકરૂ૫, ઘર-- જે ઘટ, સચેવ વા--તેની જેમ વા એકાનેક સ્વભાવત્વ છે. હેસિદ્ધિઅર્થે કહ્યું – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy