________________
અનેકાન્ત પ્રતિષ્ઠા.
આ બધા પ્રપંચ એકાનેક સ્વભાવી વસ્તુ સાથે જોડાયેલો છે, નહિં તે આ ચિત્ર સંપદે કલ્પના માત્ર થઈ પડી નિષ્કળ હોય, એમ અનેકાત ચર્ચા ઉપસ્થિત કરે છે
१'एकानेकस्वभाववस्तुप्रतिवद्धश्चायं प्रपञ्च इति सम्यगालोचनीयं, अन्यथा कल्पना. मात्रमेता इति फलाभावः।२२३
''અર્થ:–અને એક-અનેક સ્વભાવવાળી વસ્તુ સાથે પ્રતિબદ્ધ આ પ્રપંચ છે એમ સમ્યગ્ર આલેચવા યોગ્ય છે,---અન્યથા એઓ (ચિત્ર સર્પદ) કલ્પનામાત્ર હોય, એટલે ફલઅભાવ હોય૨૩
વિવેચન
શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા સંગે રે, યેગી ભેગી વક્તા મૌની, અનુપયોગી ઉપગે રે... શિતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધભંગી મન મેહે રે.”—શ્રી આનંદઘનજી
હવે આ ચિત્ર–નાના પ્રકારની સંપઃ સ્યાદ્વાદ વિના ઘટતી નથી. એટલે તે સ્યાદ્વાદની સિદ્ધિ અર્થે કહ્યું–‘ઘાનેરમાવવતુગતવારા પ્રાચ:–“અને એક-અનેક
સ્વભાવવાળી વસ્તુ સાથે પ્રતિબદ્ધ આ પ્રપંચ છે એમ સમ્યગ્ર એકાનેક સ્વભાવી આલેચવા ગ્ય છે.” અર્થાત્ દ્રવ્યથી એક ને પર્યાયથી અનેક વસ્તુની સિદ્ધિ સ્વભાવવાળી અહંતુ લક્ષણ વસ્તુ સાથે આ ચિત્ર સંપદ્ ઉપન્યાસરૂપ
પ્રપચ પ્રતિબદ્ધ છે, જોડાયેલું છે. એમ આ સમ્યપણે અન્વયવ્યતિરેકથી જેમ આ વસ્તુ સિદ્ધ થાય તેમ આલેચવા–વિચારવા એગ્ય છે. “અન્યથા એઓ કલ્પનામાત્ર હોય એટલે ફલ અભાવ હાય” નહિં તે અહં તેના એકાએક
vfજ–અને આ ચિત્ર સંપત સ્યાદ્વાદ વિના સંગતિ પામતી નથી એટલા માટે તેની સિદ્ધિ અર્થે કહ્યું–
પાશ્વમાવતુતિવદ્વસ્થ અને એક-અનેક સ્વભાવવાળી વસ્તુ સાથે પ્રતિબદ્ધ, દ્રવ્ય-પર્યાય સ્વભાવવાળી અર્હત લક્ષણ વસ્તુથી આન્તરીયક પુનઃ વજૂઆ , અનન્તરોકત,
g:–પ્રપંચ–ચિત્ર સંપદ્ ઉપન્યાસરૂપ, રિ-એ, સભ્યોનીજ–અન્વય-વ્યતિરેકથી જેમ આ વસ્તુ સિદ્ધ થાય તેમ વિમર્શનીય છે. વિપક્ષે બધા કહી–ાથા–નહિં તે, અહં તેના એકાએક સ્વભાવના અભાવે, વાનમાથં–નિષિય બુદ્ધિપ્રતિભાસરૂપ કેવલ કલ્પના જ, પતા–આ, ચિત્ર સંપદે. તેથી શું ? તે માટે કહ્યું–કુતિ–એટલા માટે. કલ્પનામાત્રપણાને લીધે. માવો–કલઅભાવ. મિથ્યા તવણાએ કરીને સમ્યફ સ્તવથી સાધ્ય અર્થોને અભાવ. અને એમ નથી,-સલારંભી મહાપુરુષથી એએનું પ્રતપણું છે માટે. એટલા માટે એના ઉપન્યાસની અન્યથાઅનુપપત્તિથી જ ચિત્રરૂપે વસ્તુની સિદ્ધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org