SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૦ લલિત વિસ્તરા, પુષ્કરવરદ્વીપા સૂત્ર, શ્રુતસ્તવ આ વિશેષથી આ ધર્મનું વિશિષ્ટઅસાધકપણુ કહ્યુ, વિશિષ્ટ અને પ્રસાધક સ્વભાવ દર્શાવ્યે.. એવા દેવ-દાનવ-નરેન્દ્ર ગણુથી અર્ચિત-પૂજિત ધર્મને!-શ્રુતધર્મના સાર–સામર્થ્ય દેખીને-જાણીને કાણુ પ્રમાદ કરે? કયા પ્રાણી પ્રમાદ સેવે ? તાત્પર્ય કે ‘સચેતને ચારિત્રધર્માંમાં પ્રમાદ કરવા યુક્ત નથી એમ હૃદય છે.' અર્થાત્ ભગવંતના શ્રૃતધ શ્રુત કરી સચેતસ્ તે ધર્મના અનુષ્માનરૂપ-આચરણરૂપ ચારિત્રધર્મમાં પ્રમાદ કરે જ નહિ, તેથી ‘ એવા ગુણવાળા ધર્મના સાર--સામર્થ્ય દેખી કયા સકણ ચારિત્રધર્મ માં પ્રમાદી होय ?' खेभ तात्पर्यार्थ छे. तर आंतर निह गाढ तुं, उ आत्मन् ! अलग लग! तुं; પુરુષાર્થ સદા સ્ફુરાવને, ભજ નિત્યે અપ્રમાદ ભાવને.-પ્રજ્ઞાવબાધ માક્ષમાળા આમ ધર્મ'માં કાણુ પ્રમાદ કરે ? ઇ. સૂત્રથી પ્રતિક્ષેધ પાની જે પ્રમાદને ક્રૂગાવી દઈ શ્રુતમ – ચારિત્રધર્માંમાં ઉદ્યત થયો છે, એવા મુમુક્ષુ આત્માની અહેાનિશ શ્રૃતધ વૃદ્ધિની ભાવના વ્યક્ત કરતી ચેાથી ગાથા અવતારી, ભાવિતામા મહિષ હિરભદ્રજી તેનું અપૂર્વ ભાવપૂણૢ અભાવન કરે છે— १२. २यतश्चैवमतः सिद्धे भो ! पयओ नमो जिणमए नन्दी सया संजमे, देवन | सुवण्णकिण्णरगणस्सव्भअभावच्चिए । लोगो जत्थ पट्टिओ जगमिणं तेलोक्क मच्चासुर, धम्मो सासओ विजयओ धम्मुत्तरं बहुउ ||४|| च ॥४॥ अस्य व्याख्या सिद्धे - प्रतिष्ठिते प्रख्याते, तत्र सिद्ध: फलाव्यभिचारेण प्रतिष्ठितः सकलनयव्याप्तेः प्रख्यातस्त्रिकोटी परिशुद्धत्वेन । भो इत्येतदतिशयिनामामन्त्रणं, पश्यन्तु भवन्तः । प्रयतोऽहं यथायेतावन्तं कालं प्रकर्षेण यतः । इत्थं परसाक्षिकं प्रयतो भूत्वा पुनर्नमस्करोति - " नमो जिनमते " -सुपां सुपो भवन्तीति चतुर्थ्यर्थे सप्तमी, नमो जिनमताय । तथा चास्मिन् सति जिनमते " नन्दि: " - समृद्धिः सदा- -सर्व्वकाल, क्व ? “संयमे” चारित्रे, तथा चोक' ' पढमं नाणं तओ दयेत्यादि । " T किंभूते संयमे ? - देवनाग सुवर्ण किन्नरगणैः सद्भूतभावेनाचिते । तथा च संयमवन्तः अच्यन्त एव देवादिभिः । किंभूते जिनमते ? - लोकनं लोक: ज्ञानमेव स यत्र प्रतिष्ठितः । तथा जगदिदं ज्ञेय - तया । केचिन्मनुष्यलोकमेव जगन्मन्यन्त इत्यत आह - " त्रैलोक्यं मनुष्यासुर' आधाराधेयभावरूपमिर्थः । अयमित्थम्भूतः श्रुतमे वर्धतां - वृद्धिमुपयातु, शाश्वतमिति क्रियाविशेषणमेतत्, शाश्वतं वर्द्धतामित्यप्रच्युत्येति भावना | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy