SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ આયા જન્મ-જાતિ-પ્રણાશનારા ધર્મના સાર પામી કાણ પ્રમાદ કરે ? ૫૫૯ જાત-જા-મણ-શાક પ્રણાશન, તેના, અને તથાપ્રકારે શ્રૃતક્તિ અનુાન થકી જાતિ આદિ પ્રણો જ છે. અને આ વડે કરીને આનું અનર્થ પ્રતિઘાતિપશું કહ્યું. જ્ય—કલ્ય, આરોગ્ય, સ્ત્ય અતીતિ વજ્જાના—કલ્પને અણે છે તે કલ્યાણ, કલ્યને એલાવે છે એમ અથ છે. પુષ્કરું—પુલ, સપૂર્ણ, અને તે અલ્પ નહિં, કિંતુ વિશારું— વિશાલ, વિસ્તીર્ણ, સુ་-મુખ, પ્રતીત છે. કલ્યાણ પુશ્કેલ વિશાલ મુખ સ્રાવ તિ—આવડે છે; પ્રાપ્ત કરાવે છે તે સ્થાનપુ વાટમુલાવદ---કલ્યાણ પુષ્કલ વિશાલ સુખાવહુ, તેના. અને તથાપ્રકારે શ્રૃતધર્માંક્ત અનુષ્ઠાન થકી ઉક્તલક્ષણવાળું અષવર્ગ સુખ પમાય જ છે. અને આ વડે આનુ વિશિષ્ઠઅર્થ પ્રસાધકપણું કહ્યું, ..—કાણ, કયા, પ્રાળી---પ્રાણી, વૈવવાનયનરેન્દ્ર૫ાવિતસ્ય-દેવ-દાનવ-નરેન્દ્રગણથી અર્ચિત એવા, શ્રૃતધર્મચ-શ્રત ના, સારં-સાર, સામર્થ્ય, ૩૫૬મ્ય-દેખી, જાણી, કુર્યાત પ્રમાż—પ્રમાદ કરે ? રોવે ? સચેતસ્તે રિધમમાં પ્રમાદ કરવા યુક્ત નથી એમ હ્રદય છે. શકા— સુરણનરેંન્દ્રહિતસ્ય' એમ કહ્યુ, પુન: ‘ટ્રેવયંમાનયનરેન્દ્ર-ચિંતન્ય ’ એમ શુ અર્થ ? ( સમાધાન) કહેવામાં આવે છે—પ્રસ્તુત ભાવના અન્વયફલવાળા તેના (તે પૂ વચનના ) નિગમનપણાને લીધે દોષ છે, તે એવા ગુણવાળા ધર્મને સાર-સામર્થ્ય દેખીને, કયા સર્યું ચારિત્રધર્મોમાં પ્રમાદી હાય ? ૧૦ વિવેચન “ સેવા ભવિયાં વિમલ જિજ્ઞેસર, દુહા સજ્જન સંગાજી, એવા પ્રભુનું દર્શીન લેવુ', તે આળસમાં હું ગગાજી; અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલે જી. ” શ્રી યશેાવિજયજી આવા અત્ર ઉક્ત લક્ષણવાળા ધર્મના સાર પામી કૈણુ પ્રમાદ કરે ? એમ સંબંધ છે. આ ધર્મ કેવા છે ? (૧) જાતિ-જરા-મરણ-શેકના પ્રનાશ કરનારો છે. અને તેવા પ્રકારે શ્રૃતધર્મમાં કહેલ અનુષ્ઠાન થકી જન્મ-જરા-મરણુ-શોક પ્રણાશ પામે જ છે. આ વિશેષણથી આ ધર્મનું અન પ્રતિઘાતિપણું કહ્યું, અનના પ્રતિઘાત કરનાર સ્વભાવ દર્શોન્યા. (૨) કલ્યાણુ પુષ્કલ વિશાલ સુખાવહ છે. કલ્પ એટલે આરાગ્ય, તેને અણે છે, એલાવે છે, આણુ છે તે કલ્યાણ; પુષ્કલ સંપૂર્ણ, અને તે અલ્પ નહિં પણ વિશાલ વિસ્તી સુખને આવડે છે, પ્રાપ્ત કરાવે છે. અને તથાપ્રકારે દ્યુતક્તિ અનુષ્ઠાન થકી ઉક્તલક્ષણવળું કલ્યાણમય પુષ્કલ વિશાલ સુખ-અપવર્ગસુખ-મેાક્ષસુખ પમાય જ છે. પન્નિવા--- પ્રસ્તુતમવન્વય-ન્નિમનવાદ-પ્રસ્તુતત્ર -એટલે કે સુરગણુ-નરેન્દ્ર મઢિત ભગવાન શ્રૃતધમ છે એવા લક્ષણવાળા પ્રસ્તુત ભાવના, અન્ધય.એન્વય, અનુવૃત્તિ, ન પત્ર છું—તે જ કુલ–સાધ્ય છે, વસ્ય તત તથા—જેનું તે તથા, તય~તેનુ', પૂવચનનું, નિયમનું-નિગમન, સમર્થન, પશ્ચાત્ કર્મધાર સમાસ અને ભાવ પ્રતી, પ્રસ્તુતમથથતન્નિશમનહ્યું--- પ્રસ્તુત ભાવના અન્વય લવાળા તે વચનનુ નિગમનપણું, વરાળથનદ્રશાચિતય-દેવ-દાનવનરેન્દ્રગણુાયિ તનું કારણકે છે, તમાત—તેને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy