________________
૫૫૮
લલિત વિસ્તરા : પુષ્કરદ્વીપાદ્ધ સૂત્ર. શ્રુતસ્તવ વિશેષ:, કાતિર્થ ૪૨ માં ૪ રાતિ દ્ર: નાતજારીમરાન gurફાતિઅપનચતિ જ્ઞાતિનરામરાજarrફાની, સંસ્થા તથા ૧ બુતપરાનુ ટાનાગાર: प्रणश्यन्त्येव । अनेक चास्यानर्थप्रतिधातित्वमाह।
વચમ્-સબં, જમતીતિ કન્યા, થે દઢતીર્થ, પુજા–સપૂર્ણ, ન જ તi, fજતુ? વિશારું-વિરત પુર્વ-પ્રતીä, Trir pલારું વિષાઢ સુમારहति-प्रापयति कल्याणपुष्कलविशालसुखावहः, तस्य । तथा च श्रुतधर्मोक्तानुष्ठानादुक्तलक्षणमपवर्गसुखमवाप्यत एव । अनेन चास्य विशिष्टार्थप्रसाधकत्वमाह ।
ક: wાળા ફેરાનવનરેન્દ્રભાતબ્ધ થaષાર્મા સારં-સામર્ચ ૩vજ-રા विज्ञाय कुर्यात् प्रमाद सेवेत? सचेतसश्चारित्रधर्म प्रमाद कर्तृ न युक्त इहि हृदयं ।
आह-सुरगणनरेन्द्रमहितस्येत्युक्तं, पुन देवदानवनरेन्द्रगणाचितस्येति किमर्थम् ! उच्यते-प्रस्तुतभावान्वयफलतन्निगमनत्वाददोषः। तस्यैवं गुणस्य धर्मस्य सारं सामर्थ्यमुपलभ्य कः सकर्णः प्रमादी भवेच्चारित्रधर्म
ત્તિ ૨૦
અર્થ :–આમ શ્રતને અભિવન્દી હવે તેના જ ગુણના ઉપદનદ્વારે અપ્રમાદગચરતા પ્રતિપાદન કરતાં કહે છે –
(વસંતતિલકા) જાતિ-જરા-મરણ-શોક પ્રણાલનારા, કલ્યાણ પુષ્કલ મહા સુખ આણનારા; જે દેવ-દાનવ-નરેન્દ્ર પૂજિત પાદ, તે ધર્મસાર લહી કેણ કરે પ્રમાદ?
જાતિ (જન્મ), જરા મરણ ને શોકને પ્રણુશ કરનારા, કલ્યાણ પુષ્કલ-વિશાલ સુખાવહ, દેવ-દાનવ -નરેન્દ્રગણેથી અર્ચિત એવા ધર્મને સાર પામીને કેણુ પ્રમાદ કરે?
આની વ્યાખ્યા
જ્ઞાતિ-જાતિ, ઉત્પત્તિ, ક–જરા, હાનિલક્ષણો, મળ-મરણ, પ્રાણનાશ ફર:-શેક, માનસ દુઃખવિશેષ, જાતિ અને જરા અને મરણ અને શોક એમ દ્વ છે. જાતિ, જરા, મરણ અને શાકને પ્રણા છે, દૂર કરે છે. તે જ્ઞાતિજ્ઞામળાજામફાર:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org