________________
સ્વભાવ તે ધર્મ ને વિભાવ તે અધર્મ—એ સ્પષ્ટ મર્યાદા ધર્મ
૫૫૭ આ આત્માને “સ્વ ભાવ” તે સ્વભાવ છે, અર્થાત્ પરમાર્થથી–તત્વથી જે પ્રકારે નિજ સત્તા છે તે સ્વભાવ છે. જે પ્રકારે આત્માની સ્વરૂપ સત્તા છે,
જે પ્રકારે આત્માનું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તે પ્રકારે સ્વભાવ તે ધર્મ ને સ્વનું ભવન-હેવું તે સ્વભાવ છે. નિજ સ્વરૂપે તેવું તે વિભાવ તે અધર્મ– “સ્વભાવ છે. અને આ સ્વભાવ પણ ભાવાવધિ જX એ સ્પષ્ટ મર્યાદાધર્મ યુક્ત છે, એટલે કે જેટલી સ્વભાવની અવધિ-મર્યાદા છે, તેટલી
અવધિ-મર્યાદા પર્યત જ સ્વભાવ ઘટે છે, –નહિં કે અન્ય પ્રકારે. શુદ્ધ ચેતન ભાવમાં હોવું-વર્તવું એ આત્માની સ્વભાવ-મર્યાદા છે, એ જ એને
મર્યાદા ધર્મ” – મરજાદ” છે, એટલે શુદ્ધ ચેતન ભાવમાં વ તે જ “સ્વભાવમાં આવ્યો કહેવાય, નહિં તે નહિં. કારણ કે સ્વભાવમર્યાદામાં અર્થાત્ શુદ્ધ ચેતનભાવમાં ન વર્તતાં, પરભાવ-વિભાવમાં વત્ત, તે તે સ્વભાવમાં વન્ય ન કહેવાય, ને વર્ષો જે કહીએ તે અતિપ્રસંગ દેવ આવે, કારણકે શુદ્ધ દ્રવ્યનું જે સ્વરસભવન તે જ સ્વભાવ છે, અને જે તે અન્યદ્રવ્યરૂપ થાય. તો તે એને સ્વભાવ નથી, પણ વિભાવ જ છે. તાત્પર્ય કે-જેમ છે તેમ, જેટલી છે તેટલી સ્વભાવની અવધિમાં-મર્યાદામાં રહેવું–વર્તવું, તથી નિજ સત્તાએ સ્થિતિ કરવી, તે જ સ્વભાવ છે. તે ભાવમર્યાદામાં ન હોવું--ન વર્તવું તે સ્વગાવ નથી, પણ વિભાવ છે, પરભાવ છે.”
શ્રી યંગદષ્ટિસમુચ્ચય વિવેચન (સ્વરચિત) પૃ. ૬૪૭ આમ સ્વભાવ તે ધર્મ ને વિભાવ તે અધર્મ એમ ધર્મ-અધર્મની સ્પષ્ટ મર્યાદા, સ્વ–પર વસ્તુની સીમા ધરનાર આ સમાધર કૃતધર્મ, “લ્યુમદાથ ધ ' વસ્તુને વસ્તુને સ્વભાવ તે ધર્મ ઇત્યાદિ ધૃતવચનથી દાખવે છે.
આવા વિશેષણસંપન્ન જન્મ–જરા-મરણ-શોક પ્રણાશ કરનારા ધર્મને સાર પામી કાણું પ્રમાણ કરે? એમ પ્રમાદને નિર કરતી ત્રીજી ગાથાને ઉપન્યાસ કરી, તેનો પરમાર્થ પ્રકાશે છે– ११इत्थं श्रुतमभिवन्धाधुना तस्यैव गुणोपदर्शनद्वारेणाप्रमादगोचरता प्रतिपादयन्नाह
जाईजरामरणसोगपणासणस्स, कल्लाणपुक्खलबिसालसुहावहस्स। को देवदाणवनरिंदगणच्चि अस्स,
धम्मस्स सारमुवलब्भ करे पमायं ? ॥३॥ अस्य व्याख्याકાતિ:- રાત્તિ: 18-વાદનક્ષા મf–ાળના શો-માનો સુ*" स्वभावोऽस्य स्वभावो यन्निजा सत्तव तत्त्वतः।
भावावधिरय युक्तो नान्यथाऽतिप्रसङ्गत: ॥ * “ શુamઘનમના િવમવલ્થ ઇ--- માર્ચે મવતિ યતિ થા તર્જ દિ ચત બra: ? ?'--શ્રીસમયસાર કળશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org