SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતધર્મચારિત્રધર્મમાં ઉઘત મુમુક્ષની સદા મૃતધર્મવૃદ્ધિની ભાવના ૫૬૧ વિનવત: (પાંતર: વિનયતા૫ )નાવૃત્તાધવાવિવતિ | તથા ઉત્તર–ચારિત્રધર તil gધ્યમિધાને મીક્ષાના પ્રાદું જ્ઞાનपृद्धिः कार्येति प्रदर्शनार्थ । तथा च तीर्थकरनामकर्महेतून प्रतिपादयतोतं " अपुवनाण” તિરસ અર્થ :–અને કારણ કે એમ છે. એથી કરીને— (શાર્દૂલવિક્રીડિત) સિદ્ધ રે! પ્રયત, ન જિનમતે, નંદી સદા સંયમે, દેવ નામ સુવર્ણ કિન્નર પૅજે સદ્ભાવથી જેહને, લોક જ્યાંહિ પ્રતિષ્ઠિત ત્રિજગ આ મર્યાસુરે સાથ ! વાઘો શાશ્વત ધર્મ તે વિજયથી ! ધર્મોત્તર વાધજો! અહ! સિદ્ધ એવા (આ ધર્મમાં) હું પ્રયત છું. જિનમતને નમસ્કાર હે!—જેના થકી દેવ-નાગ-સુવર્ણ -કિનરગણથી સદ્ભત ભાવે કરીને અર્ચિત એવા સંયમમાં સદા ન%િ (સમદ્ધિ) હોય છે, અને જેમાં લોક અને રૈલોક્ય—મર્યા–અસુરવાળું આ જગત પ્રતિષ્ઠિત છે. ધર્મ શાશ્વતપણે વિજયથી વૃદ્ધિ પામો ! (અથવા વિજય પામ!) ધર્મોત્તર વૃદ્ધિ પામો ! આની વ્યાખ્યા– રિદ્ધિ-સિદ્ધ, પ્રતિષ્ઠિત, પ્રખ્યાત. તેમાં સિદ્ધ–ફલઅવ્યભિચારથી, પ્રતિષ્ઠિત સકલનયવ્યાપ્તિથી, પ્રખ્યાત–વિકેટીપરિશુદ્ધપણાથી. મ–અહો! એમ આ અતિશીઓનું આમંત્રણ છે. આ૫ જુઓ ! પ્રચતો હું–હું પ્રયત છું, યથાશક્તિ આટલે કાળ પણ થત:–પ્રકર્ષથી યત છું. આમ પરસાક્ષિકપણે પ્રયત થઇ પુન: નમસ્કાર કરે છે–નમાં વિનામત્તે- “કુvi vi મવત તિ’ચતુથી અર્થમાં સપ્તમી છે, (એટલે) નમનિનામતા–નમસ્કાર હે જિનમતને ! અને તથા પ્રકારે આ જિનમત સતે નિ:-નંદિ, સમૃદ્ધિ, ર સદા, સર્વકાલ, ક્યાં ? હંમે–સંયમમાં, ચારિત્રમાં, અને તથા પ્રકારે કહ્યું છે–“પઢમં ના તો ” પ્રથમ જ્ઞાન અને પછી દયા ઇત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy