________________
મૃતધર્મચારિત્રધર્મમાં ઉઘત મુમુક્ષની સદા મૃતધર્મવૃદ્ધિની ભાવના ૫૬૧ વિનવત: (પાંતર: વિનયતા૫ )નાવૃત્તાધવાવિવતિ |
તથા ઉત્તર–ચારિત્રધર તil gધ્યમિધાને મીક્ષાના પ્રાદું જ્ઞાનपृद्धिः कार्येति प्रदर्शनार्थ । तथा च तीर्थकरनामकर्महेतून प्रतिपादयतोतं " अपुवनाण” તિરસ અર્થ :–અને કારણ કે એમ છે. એથી કરીને—
(શાર્દૂલવિક્રીડિત) સિદ્ધ રે! પ્રયત, ન જિનમતે, નંદી સદા સંયમે, દેવ નામ સુવર્ણ કિન્નર પૅજે સદ્ભાવથી જેહને, લોક જ્યાંહિ પ્રતિષ્ઠિત ત્રિજગ આ મર્યાસુરે સાથ ! વાઘો શાશ્વત ધર્મ તે વિજયથી ! ધર્મોત્તર વાધજો!
અહ! સિદ્ધ એવા (આ ધર્મમાં) હું પ્રયત છું. જિનમતને નમસ્કાર હે!—જેના થકી દેવ-નાગ-સુવર્ણ -કિનરગણથી સદ્ભત ભાવે કરીને અર્ચિત એવા સંયમમાં સદા ન%િ (સમદ્ધિ) હોય છે, અને જેમાં લોક અને રૈલોક્ય—મર્યા–અસુરવાળું આ જગત પ્રતિષ્ઠિત છે. ધર્મ શાશ્વતપણે વિજયથી વૃદ્ધિ પામો ! (અથવા વિજય પામ!) ધર્મોત્તર વૃદ્ધિ પામો !
આની વ્યાખ્યા– રિદ્ધિ-સિદ્ધ, પ્રતિષ્ઠિત, પ્રખ્યાત. તેમાં સિદ્ધ–ફલઅવ્યભિચારથી, પ્રતિષ્ઠિત સકલનયવ્યાપ્તિથી, પ્રખ્યાત–વિકેટીપરિશુદ્ધપણાથી.
મ–અહો! એમ આ અતિશીઓનું આમંત્રણ છે. આ૫ જુઓ ! પ્રચતો હું–હું પ્રયત છું, યથાશક્તિ આટલે કાળ પણ થત:–પ્રકર્ષથી યત છું.
આમ પરસાક્ષિકપણે પ્રયત થઇ પુન: નમસ્કાર કરે છે–નમાં વિનામત્તે- “કુvi vi મવત તિ’ચતુથી અર્થમાં સપ્તમી છે, (એટલે) નમનિનામતા–નમસ્કાર હે જિનમતને !
અને તથા પ્રકારે આ જિનમત સતે નિ:-નંદિ, સમૃદ્ધિ, ર સદા, સર્વકાલ, ક્યાં ? હંમે–સંયમમાં, ચારિત્રમાં, અને તથા પ્રકારે કહ્યું છે–“પઢમં ના તો ” પ્રથમ જ્ઞાન અને પછી દયા ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org