SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ લયમાન્યતામાં દૂષણ-એકને અભાવ વા ઉપચય : મુક્ત-મેચકસિદ્ધિ ૩૪૭ એમ અન્યને અન્યત્ર લય નથી એમ નિશમન કરી, તત્વથી મુક્તાદિ સિદ્ધિ સિદ્ધ કરે છે– २८नैवमन्यस्यान्यत्र लय इति मोहविषप्रसरकटकबन्धः । तदेवं निमित्तकर्तृत्वपरभाव. निवृत्तिभ्यां तत्त्वतो मुक्तादिसिद्धिः ॥ ३० ॥२८१ “અર્થ:–એમ અન્યનો અન્યત્ર લય નથી, એમ મેહવિષપ્રસરને કટકબબ્ધ છે. તેથી એમ નિમિત્તકતૃત્વ અને પરભાવનિવૃત્તિ એ બે વડે કરીને તત્વથી મુક્તાદિ સિદ્ધિ છે. ૩૦ ૮૧ વિવેચન “વીતરાગથી છે જે રાગ વિશુદ્ધ કે, તેહી જ ભવભયવારણે જિનચંદ્રની હે જે ભક્તિ એકત્વ કે, દેવચંદ્ર પદ કારણે... સુપ્રતીતે હે થિર ઉપયોગ કે, દાદર જિન વંદીએ.”—શ્રી દેવચંદ્રજી હવે આ ઉપરાંત યુક્તિથી પ્રકૃતમાં-ચાલુ વિષયમાં શું સિદ્ધ થયું? તે કે– એમ અન્યને અન્યત્ર લય નથી, એમ મેહવિષપ્રસરને કટકબજો છે.મોવિપત્તરકરવાવષ:'; અર્થાત્ એમ દ્વયના એકીભાવમાં કઈ એકના અભાવપ્રસંગથી અથવા ઉપચયમાં તદન્તરપત્તિથી, અન્યને–સામાન્યથી મુક્તાદિને અન્યત્ર–પરમપુરુષમાં લય નથી જ. એવા પ્રકારે લયને નિષેધ સતે, કટકબ બધે હોય તે જેમ વિષ ન ચઢે-- ન પ્રસરે, તેમ મોહરૂપ વિષ ચઢતું નથી, પ્રસરતું નથી. અને “તેથી એમ નિમિત્તાકતૃત્વ અને પરભાવનિવૃત્તિ એ બે વડે કરીને તત્તથી મુક્તાદિ સિદ્ધિ છે.” એમ ઉક્ત નીતિથી નિમિત્તફ્તત્વની અને પરભાવની નિવૃત્તિ વડે કરીને તત્વથી–મુખ્ય વૃત્તિથી મુક્ત-મચક સિદ્ધિ છે. અથવા બીજો અર્થ ઘટાવીએ તે મુખ્ય કર્તુત્વના અને ભગવંતો ભવ્યને પરિશુદ્ધ પ્રણિધાનાદિ પ્રવૃત્તિના આલંબનપણે નિમિત્તત્ત્વ પામે છે, અને તેઓની પરભાવમાંથી નિવૃત્તિ કરે છે, –આમ આ અપેક્ષાએ નિમિત્તકતૃત્વ અને પરભાવનિવૃત્તિ એ બે વડે કરીને આ મુક્ત ભગવતે મેચક પણ સિદ્ધ થાય છે અને તેવા પ્રકારે મહામુનિ ભક્તશિરોમણિ દેવચંદ્રજીએ સંગીત કર્યું છે સ –હવે પ્રકૃતસિદ્ધિ કહે છે–ર–ન જ –એમ, દયના એકી ભાવે, અન્યતર અભાવ પ્રસંગથી, અથવા ઉપચથે તદન્તરા પતિથી, અ જી -અન્યને, સામાન્યથી મુક્તાદિને, ચ–અન્યત્ર, પુરુષ-આકાશ આદિમાં, ઢાલય. આ લયનિષેધ નોકિજલદવન્ય:–મોહવિષપ્રસરને કટકબધ છે. એમ નિષેધ સતે કટકબંધમાં વિષની જેમ મોહ પ્રસરતો નથી. તત–તેથી કરીને, ૬-એમ, ઉક્ત નીતિથી, નિમિત્ત રામ નવૃશિખ્યાં– નિમિત્તાતં—અને નિમિત્તક,-મુખ્યકત્વના અાગે ભવ્યની પરિશુદ્ધ પ્રણિધાનાદિ પ્રવૃત્તિ આલંબનતાથી, માનિgf –-અને પરભાવનિવૃત્તિ–લયઅાગલક્ષણા, તામ્યાં તે બે વડે, તારતથી, મુખ્યવૃત્તિથી, અતિરિક મુક્ત-મોચક સિદ્ધિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy