________________
૩૪૮
લલિત વિસ્તરા : (૩૦) “મુકM: Mam:”પદ વ્યાખ્યાન
“પુષ્ટ કારણ અરિહંતજી, તારક જ્ઞાયક મુનિચંદ રે; મેચક સર્વ વિભાવથી, ઝીંપાવે મેહ અરીંદ રે...
દેવ વિશાલ જિણંદની, તમે ધ્યાવે તત્ત્વસમાધિ રે. શુદ્ધ દેવ અવલંબન કરતાં, પરહરિયે પરભાવ; આતમ ધર્મ રમણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ રે સ્વામી શ્રી સીમંધર” “નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણ; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમ એહ વખાણી.”–શ્રી દેવચંદ્રજી
n ત મુખ્ય: મોજમ્મુ: ૩૦ ||
ક
એમ જિન-જાપકાદિ પ્રકારે આત્મતુ પરફલસંપદ કથવામાં આવી, એમ ઉપસંહાર કરે છે–
१९एवं जिनजापकतीर्णतारकवुद्धबोधकमुक्तमोचकभावेन स्वपरहितसिद्धरात्मतुल्य परफलकर्तृत्वसम्पदिति ॥ ८ ॥१८२
અર્થ –એમ જિન-જાપક, ર્તણ–તારક, બુદ્ધ-બેધક, અને મુક્ત-મોચક ભાવથી પરહિત સિદ્ધિ થકી આત્મતુલ્ય પરફલક સંપ ત ૮ ૯
વિવેચન
“આપ અકર્તા સેવનથી હવે રે, સેવક પૂરણ સિદ્ધિ નિજ ધન ન દિયે આશ્રિત લહેર, અક્ષય અક્ષર રિદ્ધિ...
પૂજના તે કીજે રે બારમા જિનતણ રે.”–શ્રી દેવચંદ્રજી. એમ–ઉક્ત પ્રકારે જિન-જાપક આદિ ભાવથી સ્વપરહિતની-સ્વપરકલ્યાણની સિદ્ધિ થકી–રવાહિતf ” આત્મતુલ્ય-પિતાના આત્મા સમાન પરન–બીજાને ફલના કર્તુત્વ
રૂપ સંપદ્ કહી. “આતુરંપરાWદ્'. આ ભગવતે આત્મતુલા એટલા બધા પરમ ઉદાર છે કે તેઓ બીજાઓ જેઓ તેમને પરફલકત્વ શુદ્ધ ભક્તિભાવે ભજે છે, તે ભક્તને પોતાના તુલ્ય બનાવે છે,
પિતાના બાબરીઆ પરમ આત્મલકુમીસંપન્ન ભગવંત બનાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org