________________
જિન-જાપકાદિ પ્રકારે આત્મતુલ્ય પરકલકત્વ પદ્
૩૪૯
આમ તેએ પોતાનું સČસ્વ ભકતને આપી દ્યે છે છતાં પેાતાનું કાંઈ ગુમાવતા નથી ! ને ભકતજનાનું પૂર્ણ સિદ્ધિરૂપ કાર્ય સિદ્ધ થાય છે ! નિજધન-આત્મસંપત્તિ દેતા નથી છતાં તેના આશ્રિત ભવ્યજના અક્ષય અક્ષર ઋદ્ધિ પામે છે, એ પરમ આશ્ચર્ય છે ! આવા પરમ ઉદાર ભગવાના મહિમા શ્રી આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી આદિ પરમ ભક્ત મહાત્માએ પરમ ઉલ્લાસ ભાવથી લલકારી ગયા છે.
“સાહેબ સમરથ તું ધણી રે, પામ્યા પરમ ઉદાર;
મન વશરામી વાલહા હૈ, આતમચા આધાર....વિમલ જિન, ” શ્રી આનંદઘનજી ॥ इति आत्मतुल्य पर फलकर्तृत्वसम्पद् ॥ ८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org