________________
નવમ અધિકાર પ્રધાન ગુણઅપરિક્ષયથી પ્રધાનફલપ્રાપ્તિરૂપ અભયસંપદ્
૩૧. સર્વજ્ઞ સર્વદર્શી સભ્ય સર્વશિખ્ય: પદ વ્યાખ્યાન
આ સૂત્રનું પ્રયોજન ઃ અસવંસ અસર્વદશ માનનારા બુદ્ધિગજ્ઞાનવાદી સાંખ્યાનું નિરાકરણ
sfજ કુરિવારિક વાર્ષિir rણાના નૈ, “ તુજसितमर्थ पुरुषश्चेतयते " इति वचनाद्, पतन्निराकरणाय आह–१८३
“સભ્યઃ સર્વરિષ્પઃ ”
અર્થ –એ પણ–બુદ્ધિગજ્ઞાનવાદી કપિલેથી (કપિલાનુયાયીઓથી) અસર અને અસર્વશી માનવામાં આવે છે–“ બુદ્ધિથી અધ્યવસિત અને પુરુષ જાણે છે” એ વચનથી –એના નિરાકરણાથે કહ્યું–૧૮૩
સર્વને સર્વદર્શીઓને”
વિ:- કુશળતિમર્થ પુરુષતત્તે અત્ર સખ્ય પ્રક્રિયા –સત્વ, રજ, તમસ લક્ષણ ત્રણ ગુણો છે; તેની સામ્ય અવસ્થા તે પ્રકૃતિ, અને તે જ “પ્રધાન” એમ કહેવાય છે. પ્રકૃતિ થકી મહાન હેય હાય છે –મહત્ ” એમ બુદ્ધિની આખ્યા છે. મહત થકી અહંકાર–આત્માભિમાન. તે થકી પંચ શ્રોત્રાદિ બુદ્ધિઇન્દ્રિ, વાફ-પાણિ-પાદ-પાયુ-ઉપસ્થ લક્ષણ પાંચ જ કર્મેન્દ્રિ, અગીયારમું ઈચછારૂપ મન, તથા પંચ તત્પાત્રો-ગ-રસ-રૂપ-સ્પ–ાબ્દસ્વભાવવાળા હોય છે. અને તભાત્રોમાંથી યથાક્રમે ભૂપ્રભુતિ પાંચ મહાભૂત પ્રવર્તે છે. અને અત્રે પ્રકૃતિવિકારપણુએ કરીને અચેતના છતાં બુદ્ધિ ચેતન્ય સ્વતત્વવાળા પુરુષના ઉપગમ થકી સચેતના જેવી અવભાસે છે. તેથી કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org