SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિગજ્ઞાનવાદી સભ્યોનું નિરાકરણ : સાંખ્ય પ્રક્રિયા ૧૧ વિવેચન નિજ જ્ઞાને કરી સેયને, જ્ઞાયક જ્ઞાતા પદ ઈશરે દેખે નિજ દર્શન કરી, નિજ દશ્ય સામાન્ય જગીશ રે.. શ્રી શ્રેયાંસ પ્રભુ તણે, અતિ અદભુત સહજાનંદ રે.” શ્રી દેવચંદ્રજી. અને એઓ-ઉક્ત ગુણલક્ષણ જેનામાં સાંગોપાંગ ઘટાવ્યા એ અહંત ભગવંતે પણ “બુદ્ધિગ-જ્ઞાનવાદી કપિલેથી અસર્વજ્ઞ અસર્વદશી માનવામાં આવે છે” એના નિરાકરણથે કહ્યું–બૉગઃ સર્વગ્નઃ ” બુદ્ધિના મેગે જ્ઞાન હોય છે એમ વદનારા આ બુદ્ધગજ્ઞાનવાદી કપિલનું-કપિલના અનુયાયીઓનું આ વચન છે કે બુદ્ધિથી અધ્યવસિત અર્થને પુરુષ જાણે છે.” “સુદાનિત મર્થ પુરતો આ સમજવા માટે સાંખ્ય પ્રક્રિયા જાણવી જરૂરી છે. તે આ પ્રમાણે– સત્ત્વ-રજ-તમસ્ એ ત્રણ ગુણો છે તેની સામ્ય અવસ્થા તે પ્રકૃતિ અથવા પ્રધાન કહેવાય છે. પ્રકૃતિ થકી મહાન અર્થાત્ બુદ્ધિ ઉપજે છે. મહત્વ (બુદ્ધિ) થકી અહંકાર ઉપજે છે. અહંકાર થકી શ્રોત્રાદિ પાંચ બુદ્ધિ ઈન્દ્રિય, સાંખ્ય વા-પાણિ–પાદ–પાયુ-ઉપસ્થ એ પાંચ કર્મેન્દ્રિય, મન, ગંધ-રસપ્રક્રિયા રૂપ-સ્પર્શ-શબ્દ સ્વભાવવાળા પાંચ તન્મા–એમ ષોડશક ગણ ઉપજે છે. અને તન્માત્રમાંથી યથાક્રમે પૃથ્વી આદિ પંચમહાભૂત પ્રવર્તે છે. આ પ્રકૃતિ અને તેની વિકૃતિ જડ-ચેતન છે, એટલે બુદ્ધિ પણ તે પ્રકૃતિના "पुरुषोऽविकृतात्मैव, स्वनि समचेतनम् । मनः करोति सान्निध्यादुपाधिः स्कटिकं यथा ॥" આની વ્યાખ્યા–પુરુષ –આત્મા, અગિતાતમૈદ–અવિકૃતાત્મા જ, નિત્ય જ, નિર્મોહ– સ્વઆકારવાળું, અનં-ચેતન્યશન્ય હતું, મન:-અન્તઃકરણ, જાતિ-કરે છે, સાન્નિધ્યતિ– સાન્નિધ્યમાત્રથી. નિદર્શન કર્યું–૩vrષ:-ઉપાધિ, પારાગાદિ, સરિસં–ઉપલવિશેષને લીધે. આનો આ બેગ પણ મને દ્વારક જ છે. અત્રે પણ કહ્યું છે કે – “विभक्तेदृक्परिणतो, बुद्धौ भोगोऽस्य कथ्यते । प्रतिबिम्बोदयः स्वच्छ, यथा चन्द्रमसोऽम्भसि ॥" આની વ્યાખ્યા–મિ-આત્માથી વિભક્તિ એવી છે, અને સ્થિતિ–આવી પરિણતિ –પ્રતિબિદયરૂપા, એમ વિગ્રહ છે, તથાં રહ્યાં–તે સતે, તે જ ભાગ છે એમ અર્થ છે. જે પરિણતિ ક્યાં છે. તે માટે કહ્યું–કુ –અન્તઃકરણલક્ષણ બુદ્ધિમાં, મો–ભેગ–વિષયગ્રહણરૂ૫, ૪–આને, આત્માને, –કથાય છે–આસુરિ પ્રભૂતિથી. કેની જેમ? તે માટે કહ્યું તિવિખ્યા -પ્રતિબિઅપરિણામ, વછે–સ્વચ્છ, નિર્મલ, યથા–જેમ, મો–વાસ્તવ એવા ચક્રમાનો, સમર–જલમાં,–તેની જેમ. હવે પ્રત વ્યાખ્યા કહેવામાં આવે છે–કુશા– અનન્તરક્ત બુદ્ધિથી, અથવલિં–પ્રતિપન્ન, અર્થશબ્દાદિ વિષયને, પુર–આત્મા, રેતયતે– ' જાણે છે, અર્થચેતનમાં બુદ્ધિના અંતરંગ કરણપને લીધે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy