________________
૩૫૨
લલિત વિસ્તરા : (૩૧) “ જ્ઞ: સર્વગ્ન.” પર વ્યાખ્યાન વિકારપણુએ કરીને અચેતના છે, છતાં ચૈતન્યસ્વરૂપ પુરુષના (આત્માના) ઉપગમથી સચેતના જેવી અવભાસે છે. તેથી કહ્યું છે કે –“ચેતનમય પુરુષ તે સદાય અવિકૃતાત્મા જ –અવિકૃતસ્વરૂપ જ રહે છે, અને સાન્નિધ્ય થકી તે અચેતન મનને સ્વનિર્માસવાળું– સ્વઆકારવાળું કરે છે, પદ્મરાગાદિ ઉપાધિ જેમ સ્ફટિકને કરે છે તેમઅને આ પુરુષના ભેગનું દ્વાર પણ મન જ છે, એટલે આ મન દ્વારા જ-મનની મારફત જ પુરુષ ભેગ કરે છે. કહ્યું છે કે “આત્માથી વિભક્ત-જૂદી ને આવી પરિણતિવાળી બુદ્ધિમાં આ પુરુષને વિષયગ્રહણરૂપ ભેગ કથાય છે-સ્વ જલમાં જેમ ચંદ્રમાને પ્રતિબિમ્બોદય હોય છે તેમ.” આમ સાંખ્ય સિદ્ધાન્ત પ્રમાણે બુદ્ધિથી અધ્યવસિત–પ્રતિપન્ન-ગ્રહણ કરાયેલ અર્થને પુરુષ–આત્મા ચેતે છે, સંવેદે છે, જાણે છે. કારણ કે અર્થચેતનમાં -અર્થસંવેદનમાં બુદ્ધિ એ આત્માનું અંતરંગ કરણ–અન્તઃકરણ” છે માટે. આમ બુદ્ધિના યેગે જ્ઞાન હોય છે અને મુક્તને બુદ્ધિને અયોગ છે, એટલે તેને સર્વજ્ઞ-સર્વદર્શિપણું ઘટતું નથી, માટે તેઓ અસર્વજ્ઞ-અસર્વદશી છે.--એમ સાંખ્યો-કપિલાનુયાયીઓ માને છે. એના નિરસન અર્થે અત્રે “સર્વજ્ઞ-સર્વદશી” એ ખાસ સૂત્રપદ મૂક્યું છે.
તરવભાવપણું સત નિરાવરણપણે થકી સર્વજ્ઞ-સર્વદર્ણિપણાની સિદ્ધિ પ્રદર્શિત કરી તેના સમર્થનમાં સ્વરચિત ગદષ્ટિસમુચ્ચયને આત્માને ચંદ્રની ઉપમાવાળો સુપ્રસિદ્ધ બ્લેક અવતરે છે–
* જ્ઞાનત્તતિ સર્વજ્ઞ, સર્વ રત્તીતિ સર્ષ:, તમાર સતિ નિરાવરणत्वात् । मत्तोऽन्ये मदर्थाश्च गुणा इत्यतस्तत्तत्स्वभावत्व सिद्धिः । उक्तं च
fથતા તાંશુ જીવ, પ્રત્યા માવશુદ્ધા ! चन्द्रिकावच्च विज्ञानं, तदावरणमभ्रवद् ॥” इत्यादि । ८४
ન્નિવ-મોજે મર્યાય ઈત્યાદિ. અહીં એકદા ભગવાન્ અર્હત દ્રવ્યોને-પર્યાયોને ભિન્ન અને અભિન્ન છે એમ) સ્વશિષ્યો પ્રત્યે વ્યાખ્યાન કરવા ઈચ્છતા સતા, આત્માને જ અતિ સન્નિહિતતાથી ઉદ્દેશીને વદ્યા
મો–મહારાથી, અજે–અન્ય, પૃથફ, TUTI –ગુણો -જ્ઞાન-દર્શને પગ આદિ–લક્ષણ, સંખ્યા, પ્રયોજન અને સંસાના ભેદને લીધે. તે આ પ્રકારે—“ Toggવ ” (તરવા
. , રૂ. ૩૭) ગુણપર્યાયવાળું તે દ્રવ્ય, એ લક્ષણવાળે હું છું. અને “વ્યાપા ના ગુના દ્રવ્યાશ્રયવાળા નિર્ગુણ ગુણો છે, એ લક્ષણવાળા ગુણો છે. હું એક છું, ગુણો અનેક છે. હું બન્યું– ગોક્ષાદિ ક્રિયાકલવાળો છું, અને ગુણો વિષયાવગમ આદિ ફલવાળા છે. હું અહંત, તીર્થંકર, પારગત આદિ શબ્દથી વાચ્ય છું, અને ગુણો ધમ-પર્યાય આદિ શબ્દોથી વાય છે. મચ–અને અમર્થ:– હું અર્થ સાથં ચેvi તે તથા-સાધ્ય છું જેઓને તે તથા. ગુણવૃત્તિથી વિલક્ષણ એવી કઈ એકાતિકી હારી પણ પ્રવૃત્તિ છે નહિં–તથા પ્રતિભાસને લીધે. કુત્તિ-એ વાક્ય પરિસમાપ્તિ અર્થમાં છે. અતઃ–એ વાક્યથી, તત્તત્સવમવલ્લસિદ્ધિ:-તેvi –તેઓની, ગુણોની તસ્વમાવત્વસિદ્ધિા– દવ્યસ્વભાવત્વની સિદ્ધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org