SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અપુનર્બન્ધકાદિ અધિકારીઓને જ અધિકૃત કરી કથન ૪૫ થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વ ભાવે સમજે છઉં અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે.” -શ્રીમદ રાજચંદ્ર અં. ૪૮ અને એટલા માટે જ આચાર્યજી અત્ર સખેદ વદે છે કે ખરેખર! આ ભવાભિનંદી અનધિકારીઓને આશ્રીને તત્વજ્ઞ વિદ્વાને શાસ્ત્રને સદ્ભાવ પ્રતિપાદન કરવા ગ્ય નથી, જ વતનપર વિદુar રાક્ષસરૂમ પ્રતિજ્ઞાનયો, કારણ ભવાભિનંદી કે તેથી તેને દેવ ઉપજે છે માટે. આ અંગે તેઓશ્રીએ અત્રે અનધિકારીને અનાદર સ્વરચિત લોકતત્ત્વનિર્ણયનું સુભાષિત ટાંકયું છે કે “જેની મતિ પ્રશાંત થઈ નથી એવા પ્રત્યે શાસ્ત્રના સદ્ભાવનું પ્રતિપાદન કરવું તે દેષનું કારણે થાય છે,–જેમ તાજા ઉબરી આવેલા તાવમાં શમન કરનારૂં ઔષધ દેષ કરે છે તેમ.” એટલે વિસ્તરથી સર્યું ! સુજ્ઞ વિચક્ષણ જને આટલું કહ્યું છે તે પરથી થોડું કહ્યું ઝાઝું કરી જાણશે ! અમને અધિકારી જી પ્રત્યે રાગ નથી ને અનધિકારી છે પ્રત્યે દ્વેષ નથી, પણ સર્વ જી પ્રત્યે અમને સમભાવયુક્ત સદ્ભાવ છે, એટલે નિષ્પક્ષપાતપણે જ પૂર્વોક્ત અધિકારીઓને જ અધિકૃત કરી અને ઈતરનેઅનધિકારીઓને અનાદત કરી, પ્રસ્તુત ગ્રન્થને વિષય હવે કહીએ છીએ – વ્યાખ્યા અને સસ વ્યાખ્યાંગ હવે વ્યાખ્યા અને વ્યાખ્યા અંગે દર્શાવવાનો ઉપક્રમ કરે છે– अथास्य व्याख्या तल्लक्षणं च संहितादि । यथोक्तम् - પંદિતા જૈવ, પાર્થ: પવિઘg चालना प्रत्यवस्थानं, व्याख्या तन्त्रस्य षविधा ॥” इति. एतदङ्गानि तु जिज्ञासा गुरुयोगो विधि इत्यादीनि । अत्राप्युक्तम् - “જિલ્લાના ગુરુ વિધિપત વષrfrtતઃ ઉર્જન્ उक्तक्रियाऽल्पभवता, ध्याख्याङ्गानीति समयविदः ॥" તત્ર -- નમોરચ્છઃ ” fસ ફંદિતા / var તુ નમ, ૩૪તુ, : વાસુ'नम' इति पूजार्थ, पूजा च द्रव्यभावसङ्कोचः, तत्र करशिरःपादादिसंन्यासो द्रव्यसङ्कोचः, भावसङ्कोचस्तु विशुद्धस्य मनसो नियोग इति। 'अस्त्विति' भवतु प्रार्थनाऽर्थोऽस्येति । 'णमिति' वाक्यालङ्कारे, प्राकृतशैल्या इति चेहोपन्यस्तः। 'अर्हद्भ्य' इति देवादिभ्योऽतिशय. पूजामर्हन्तीत्यहन्तस्तेभ्यो, नमःशब्दयोगाचतुर्थी । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy