________________
૪
લલિત વિસ્તરા : વ્યાખ્યા અને સપ્ત વ્યાખ્યાંગ
पदविग्रहस्तु यानि समासभाञ्जि पदानि तेषामेव भवतीति नेहोच्यते ।
चालना तु अधिकृतानुपपत्तिः चोदना । यथा - अस्त्विति प्रार्थना न युज्यते, तन्मात्रादिशसिद्धेः ।
प्रत्यवस्थानं तु नीतितस्तन्निरासः । यथा - युज्यत एव इत्थमेवेष्टसिद्धेरिति । पदयोजनामात्रमेतद्, भावार्थ तु वक्ष्यामः ॥ '
.१५
અર્થ :—હવે આની વ્યાખ્યા-અને તેનું લક્ષણ સંહિતાદિ છે. કહ્યું છે કે—
“ સંહિતા, પદ, પદાર્થ, પવિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન,-એમ તંત્રની વ્યાખ્યા ષવિધ-છ પ્રકારની છે. ’’
અને એના અગા તા જિજ્ઞાસા, ગુરૂયેાગ, વિધિ ઇત્યાદિ છે. અત્રે પણ કહ્યું છે કે
જિજ્ઞાસા, ગુરૂયેાગ, વિવિરતા, આધરિણતિ, સ્થ, ઉક્ત ક્રિયા, અપભવતા-એ વ્યાખ્યાઅગા છે, એમ સમવિદા (શાસ્રા) વઢે છે. ”
તેમાં—
(1) નમોસ્ટ્સદ્ગુરૂસ્થ:-નમસ્કાર હો અને!–એમ સહિતા છે.
(ર) પા તા નમ:, કસ્તુ, દૂ:—નમસ્કાર, હા, અર્હતાને.
(૩) પદાર્થ તા:—નમ:—નમસ્કાર, એ પૂજાથે છે. અને પૂજા તે દ્રવ્ય-ભાવ સાચ છે. તેમાં કર-શિર-પાદ આદિના સન્યાસ (સભ્યન્યાસસ્થાપન ) તે વ્યસ'કાચ છે; અને ભાવસ કાચ તા વિશુદ્ધ મનના નિયોગ છે.
અસ્તુ હા ! આના પ્રાર્થનાઅર્થ છે,
નં—એ પ્રાકૃત રશૈલીથી વાકચાલકાર પરત્વે છે અને એટલા માટે અહી' ઉપન્યસ્ત ( મૂકેલ ) છે.
અર્જુTM—દેવાશિકી અતિશય પૂજાને અહ (યોગ્ય ) છે તે અ`તા, તેઓને, નમ: શબ્દના યાગથી ચતુર્થી (વિભક્તિ) છે.
(૪) પવિગ્રહઃ જે સમસવાળા પદા છે તેઓના જ હાય છે, એટલે અહી' કહેવામાં ઓવતા નથી.
(૫) ચાલનાર તેા અધિકૃતની અનુપત્તિની પ્રેરણા. જેમકે— સસ્તુ’–એમ પ્રાના ચુક્ત નથી,તે માત્રથી ઈષ્ટની અસિદ્ધિને લાધે.
બ્રિજા---‘પ્રવૃત રીચેતિ ચૈહોપન્થસ કૃતિ’—અને અહીં પ્રાકૃત શૈલીથી ઉપન્યસ્ત છે, પ્રાકૃતકૌચા——પ્રાકૃત શૈલીથી' પ્રાકૃત ગ્રંથ સ્વાભાવ્યથી તિ—એમ, વાકયાલકારતાથી, દ્દ-સમુચ્ચય અથમાં, રૂ૪-હી, સૂત્રમાં ૩પ૨સ્ત:-ઉપન્યસ્ત છે,—સંસ્કૃતમાં વાકથાલકારતાથી આના પ્રયાગના અદનને લીધે.
૧. પવિગ્રહ-પદ છૂટા પાડવા તે. ૨. ચાલના–પ્રસ્તુત વાત ધટતી નથી એવી શકા ઊઠાવવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org