SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તર: (૧) “નમોડસ્ત્ર:' પદ વ્યાખ્યાન સર્વથા જ જે શાસથી, જ્ઞાન તેહનું હોય; તે સાક્ષાતકારિત્વને, જગ તેહને હેય; તેથી સર્વત્વની, સિદ્ધિ સાંપડતાં ય; પ્રાપ્તિ સિદ્ધિ પદ તણી, ત્યારે જ થઈ જાય ! અર્થ:–સર્વથા શાસ દ્વારા જ તે સમ્યગ્દર્શનાદિનું પરિજ્ઞાન થાય, તે સાક્ષાત્કારિપણને (પ્રત્યક્ષપણાને) યોગ થશે અને તેમ થતાં તેને સર્વપણાની સંસિદ્ધિને લીધે ત્યારે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થઈ જશે! (આમ દોષ આવે છે). વિવેચન શાસ્ત્રાદિકના જ્ઞાનથી નીવેડે નથી, પણ અનુભવ જ્ઞાનથી નીવેડે છે.” શ્રીમદ્ રાજચંદ્રજી હવે જે શાસ્ત્ર થકી જ તે સિદ્ધિપદની પ્રાપ્તિના કારણવિશેનું સર્વથા જ્ઞાન થાય એમ માનવામાં આવે, તે શે વિરોધ આવે છે? તેને અહીં ખુલાસો કર્યો છે. (૧) જે એમ થાય તે સર્વ ભાવનું પ્રત્યક્ષપણું થશે, (૨) એટલે ત્યારે જ સર્વજ્ઞપણું સાંપડશે, (૩) અને તેવી જ રીતે ત્યારે શ્રવણ થતાં જ મુક્તિ પણ મળશે! પણ તેમ બનતું દેખાતું નથી. અને આ બધું પ્રત્યક્ષ વિરુદ્ધ છે, અનિષ્ટ છે, દઈષ્ટબાધિત છે. કારણ કે (૧) શાસ્ત્રદ્વારા તે સર્વભાવે સાક્ષા–પ્રત્યક્ષ એટલે આત્માનુભવગમ્યપણે દેખાતા નથી, પરોક્ષ પણે જ દેખાય છે. શ્રુતજ્ઞાન વિષય પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. (૨) આમ શાસ્ત્રથી પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, એટલે તે થકી સર્વજ્ઞપણું પણ ઘટતું નથી. (૩) તેમજ સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થતી દેખાતી નથી. માટે શાસ્ત્ર દ્વારા જ સમ્યગદર્શનાદિ મોક્ષહેતુએ સર્વથા-સર્વ પ્રકારે જાણી શકાય નહિં, એ સિદ્ધાન્ત દૃઢ થયે. એ હશે, એમ પણ ભલે હે, એમાં અમને શી બાધા છે? એટલા બાટે અત્ર કહે છે न चैतदेवं यत्तस्मात्प्रातिभज्ञानसङ्गतः । सामर्थ्य योगोऽवाच्योऽस्ति, सर्वज्ञत्वादिसाधनम् ।। ६॥ ને આ એમ ને–તે થકી, સહિત પ્રતિભા શાન; સામગ અવાચ્ય છે, સર્વજ્ઞાતાદિ નિદાન. rfસવા– થા–સર્વથા, અક્ષેપે–અવિલંબે ફસાધકપણું વગેરે સર્વ પ્રકારથી, રાજિાતશાસ્ત્ર થકીજ તે સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતભેદોના પરિછેદને લીધે–પરિ. જ્ઞાનને લીધે શું? તે કે સાક્ષાત્કાત્રિત-કેવલ તેથી જ સાક્ષાતકારિપણુએ કરીને વેગથીકારણથી, તત્સત્વરિતે શ્રેતા યોગીના સર્વાપણુની સંસિદ્ધિને લીધે પ્રસ્તુત હેતભેદનો આના વડે કરીને સર્વથા પરિચ્છેદરૂપ ચોગ થશે એટલા માટે; અને તેથી કરીને તલા–ત્યારે જ, શ્રવણકાળે જ, સિન્નિપાત્રતા–સિદ્ધિપદની-મુક્તિપદની પ્રાપ્તિ થશે તેને લીધે,–અગિકેવલિપણાના પણ શાસ્ત્રથકી જ અગિ કેવલિ સ્વભાવભવન વડે જાણપણાના પ્રસંગને લીધે, અવિષયમાં પણ શાસ્ત્રસામર્થના અભ્યપગમમાં આમ પણ શાસ્ત્ર-સામર્થ્યના પ્રસંગને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy