SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ પરમબ્રહ્મના વિસ્કલિંગ સમા ક્ષેત્ર : બ્રહ્મસત્તા થકી જ પૃથભાવ ૩૭૫ આ ઉપરથી અદ્રત મુક્તને વ્યવરે છેદ કરવામાં આવ્યું. કારણકે ત્યાં (અતિ મતમાં) ક્ષેત્ર પરમ બ્રહ્મના વિરફુલિંગ સમા છે, અને તેઓના તેમાંથી પૃથ ભાવમાં બ્રહ્મસત્તાથી જ કઈ અપર હેતુ નથી. વિવેચન “શ્રી સુપાર્શ્વજિન વંદિયે રે, સુખ સંપત્તિને હેતુ લલના. શાંતસુધારસ જલનિધિ રે, ભવસાયરમાં સેતુ લલના.”–શ્રી આનંદઘનજી. અને જિતભર્યો પણ આ શિવાદિસ્થાન સંપ્રાપ્ત અહંત ભગવંતે જ છે, નહિં કે બીજા, એમ પ્રતિપાદન કરવા માટે “નમો નિrm નિગમવાળ” નામે જિનોને જિતભલેને એ સૂત્રપદ મૂકયું. અર્થાત્ નમઃ તે પૂર્વવ–અગાઉની જેમ ભાવનમસ્કારના સૂચનાથ છે, અને જિને પણ પૂર્વવત– રાગદ્વેષાદિના જેતાપણા થકી જિને જિતભર્યોમgવચનિવૃત્ત: પિતામ:' ભવપ્રપંચની નિવૃત્તિ થકી જેણે ભયને ક્ષપિત કર્યો છે, ખપાવી નાંખે છે, એવા ક્ષપિતભા તે જીતભ. આવા જિનેને જિતને નમસ્કાર હો! અને “આ ઉપરથી અંત સુક્તને વ્યવચ્છેદ કરવામાં આવ્યો,”—નમસ્કાર છે જિનેને જિતભને ! એ સૂત્રપદ ઉપરથી અતિ મુક્તને નિરાસ કરવામાં આવ્યું. અર્થાત્ પરમબ્રહ્મ લક્ષણ અદ્વૈત સત, મુક્તોને-ક્ષણને પરમ બ્રહ્મમાં પરમ બ્રહ્મના લય માને છે તે અદ્વૈત મુનનું નિરાકરણ કરવામાં આવ્યું. કારણ વિસ્ફલિંગ સમા કે ત્યાં (અદ્વૈત મતમાં) ક્ષેત્ર પરમબ્રહ્મના વિસ્કુલિંગ સમા ક્ષેત્ર છે–“તર દિ ત્રિHT: raહ્મવિભુતિ નr:” તે અદ્વૈત મતના અભિપ્રાયે ક્ષેત્ર-સંસારીજી પરમ બ્રહ્મના વિસ્કુલિંગે-તણખા ( Starks ) સમા છે, તે પરમ પુરુષના અવય જ છે. ત્યારે કેઈ પૂછશે કે તે પછી તે પરમ બ્રહ્મમાંથી તે ક્ષેત્રને પૃથક જુદા પાડવાનું કારણ શું? તેને તેઓ જવાબ આપે છે કે-“તેઓના તેમાંથી gfસ -રેન ઇત્યાદિ. અનેર–આ પરથી, ભાવથી જિતભયત્વના નિર્દેશથી, તૈિ–પરમ બ્રહ્મલક્ષણ અતિ સત, મુI – મુક્તો, ક્ષીણુભવો, તેષાં–તેઓને, વ્યવછેર–નિરાસ, કરવામાં આ એ ગમ છે. કયા કારણથી? તે માટે કહ્યું—તત્ર-અદ્વૈતમાં, દિ–કારણ કે, ક્ષેત્રજ્ઞ - સંસારીઓ, મિત્રવિસ્ટિારા:રમબ્રહ્મા–પરમ પુરુષના અવય જ છે એમ ભાવ છે. જે ખરેખર ! એમ છે તે તેથી શું? તે માટે કહ્યું તે જ—ક્ષેત્રજ્ઞાના, તત–પરમબ્રહ્મભથિી, પૃથમાન–પૃથભાવથી, વિઘટનથી, બ્રહ્મસત્તત –બ્રહ્મસત્તાયકી જ, વાચિત–મેઈ, કાલાદિ, પર–અન્ય, દેવનિમિત્ત, ઈતિ-એમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy