________________
સાધુને દ્રવ્યતવ પાતે કરવાનો નિષેધ, કરાવવા-અનુમોદવાને નહિ
જે શંકા કરી તેનું સમાધાન હવે કરે છે –સામાન્યથી બનેય-સાધુ અને શ્રાવક આ પૂજન-સત્કારના વિષય છે. સાધુને “સ્વકરણની અપેક્ષાએ '–પિત કરવાની અપેક્ષાએ
દ્રવ્યસ્તવને નિષેધ છે, પણ નહિં કે સામાન્યથી, કારણ કે તેઓને સાધને દ્રવ્યસ્તવ પિતે તેને અનુમતિભાવ-અનુમોદનભાવ હોય જ છે. અને ભાગવતના પૂજા કરવાનો નિષેધ, પણ -સત્કાર દેખીને “સાધુ શમનમિતા જમઢમવિતાનામ્' કરાવવા-અનુદવાને “આ સાધુ છે, (રૂડું છે) શોભન (સુંદર) છે, અવિરતાને આટલું નિષેધ નથી. જન્મફલ છે, એવા વચનલિંગથી-ચિહથી ગમ્ય–જણાઈ આવતે,
વ્યક્ત થતે પ્રમોદ સાધુને હોય છે, અને આ જ તેની અનુમતિઅનુમોદના છે. તેમજ “ઉપદેશદાન થકી કારણની (કરાવવાની) આપત્તિ તે કરાવવાના પ્રસંગની પ્રાપ્તિ પણ સાધુને હોય છે. કારણ કે “ર્ણવ્યા નિપૂજ્ઞા' જિનપૂજા કર્તવ્ય છે” કરવા ચગ્ય છે, ખરેખર! ધનનું વ્યય કરવાનું આના કરતાં બીજુ વધારે શુભપ્રશસ્ત સ્થાન નથી,–જ વહુ વિત્તામત રથr” એવા પ્રકારના વચનથી ભગવંતના પૂજા–સત્કારવિષયી સદુપદેશ તેઓ દીએ છે. આ ઉપદેશદાન તે તેનું કારણ-કરાવવું તે છે. આમ સાધુ ભગવંતના પૂજા-સત્કાર માત્ર પિત કરવાને નિષેધ છે, પણ કરાવવાનું તેમ જ અનુમોદવાને નિષેધ નથી.
આજ કૃતપુણ્ય ધન્ય દિહ માહર થયે, આજ નરજન્મ મેં સફળ ભાવ્યો દેવચંદ્ર સ્વામી ત્રેવીસમે વંદીએ, ભક્તિભર ચિત્ત તુજ ગુણ રમા.... સહજ ગુણ આગ, સ્વામી સુખ સાગરે, જ્ઞાન વયરાગરે પ્રભુ સેવા.”
શ્રી દેવચંદ્રજી.
ઉપદેશન વડે મુનિને દ્રવ્યસ્તવનું કરાવવું તે દેષાન્તરનિવૃત્તિકારે કરીને અનવદ્ય (નિર્દોષ) છે, એમ નાગભયથી પુત્રને ખાડામાંથી ખેંચવાના દતથી સમર્થિત કરી, સાધુ આ વ્યસ્તવને અવિષય નથી, એમ આગમપ્રામાણ્યથી સિદ્ધ કરે છે–
અનવદ્ય = ત, પાતનિવૃત્તિ ગમત્ર પ્રયોગશી , તથા માવત: प्रवृत्तेः, उपायान्तराभाषात्। नागभयसुतगर्ताकर्षणज्ञातेन भावनीयमेतत् । __ तदेवं साधुरित्थमेवैतत्सम्पादनाय कुर्वाणो नाविषयः, वचनप्रामाण्यात, इत्थमेवेष्टसिद्धेः, अन्यथाऽयोगादिति ॥२४०
શિવ-વારુ, ચાવજછવ સર્વ સાવદ્ય જેણે છોડી દીધેલ છે, એવા સાધુને સાવધ પ્રકૃતિવાળા દ્રવ્યસ્તવના ઉપદેશન વડે કારણ (કરાવવું) કેમ યુક્ત હેય એમ આશંકીને કહ્યું–નવઘં –
અને અનવદ્ય, નિર્દોષ, પ્રત–આ, દ્રવ્યસ્તવકારણ. હેતુ કહ્યો-વારતાનિવ્રુત્તિ -પત્તરદ્રવ્યસ્તવ અપેક્ષાએ અન્ય એવા ઈન્દ્રિયાર્થહેતુ મહત દેષાન્તરમાંથી વા કૃષિ આદિ આરંભવિશેષમાંથી, તરા વા-વા તેની, ચા-જે, નિવૃત્તિ-નિવૃત્તિ, ઉપરમ, ન ઘા નામ-તે જ દ્વાર, ઉપાય, તેર-તે વડે કરીને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org