________________
૪૪૦
લલિત વિરતા : વન્દનાકાન્સગ સૂત્ર
'અર્થ અને તે (એ-દ્રવ્યસ્તવકારણ) અનવઘ છે,–ષાનાનિવૃત્તિ દ્વારે કરીને. આ અત્રે પ્રયોજક અંશ છે, તથાભાવથી પ્રવૃત્તિને લીધે, ઉપાયાતર અભાવને લીધે. નાગભયથી પુત્રના ગર્તામાંથી આકર્ષણના દુષ્ટાતથી આ ભાવનીય છે.
તેથી એમ સાધુ આમ જ એના સંપાદનાથે કરતો અવિષય નથી,-વચનપ્રામાણને લીધે, આમ જ ઇષ્ટસિદ્ધિને લીધે, અન્યથા અાગને લીધે.
વિવેચન ધન્ય ધન્ય તે જીવ, પ્રભુ પદ વંદી હે દેશના સુણે જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવાગે હે નિજ સાધકપણે
સે ઈશ્વર દેવ, જિણે ઈશવરતા હે નિજ અદભુત વરી.” શ્રી દેવચંદ્રજી.
અત્રે પ્રશ્ન થ સંભવે છે કે–ચાવજ જીવ-જીવન પર્યત જેણે સર્વ સાવઘ–પાપયુક્ત સદેષ કાર્ય છેડી દીધેલ છે, એવા સાધુ નિગ્રંથ મુનિને, જેમાં હિંસાદિ સાવદ્ય-પાપ
પ્રગટ છે એવા દ્રવ્યસ્તવનું ઉપદેશન વડે કરાવવું કેમ યુક્ત હોય? દેષાન્તરનિવૃત્તિ દ્વારે એના સમાધાનરૂપ ઉત્તર અત્ર આપ્યું કે “૩ાનક જ તત” તે
કવ્યસ્તવનું અનવદ્ય છે” આ દ્રવ્યસ્તવનું કરાવવું એ અનવદ્ય-અવધ રહિત ઉપદેશન અનવદ્ય નિર્દોષ છે. શી રીતે નિર્દોષ છે? “વાતાનિવૃત્તિકારે”—
દષાન્તરનિવૃત્તિ દ્વારે કરીને,” દ્રવ્યસ્તવમાં જે અલ્પ હિંસાદિ દેષ દેખાય છે, તેના કરતાં બીજા ઘણું મેટા દેષમાંથી પાછા વાળવારૂપ ઉપાયે કરીને; અર્થાત્ ઇદ્રિયવિષયને પિષવા અથવા ખેતી વગેરે આરંભે સેવવા ગૃહસ્થ હિંસાદિ મહા
વારુ, અવદ્યાન્તરમાં પ્રવર્તનને લીધે આ અનવદ્ય શી રીતે ? એમ આશંકાને કહ્યું –અય-આ, મહષાન્તરનિવૃત્તિરૂપ, સત્ર-અ, દ્રવ્યસ્તવના ઉપદેશનમાં, કોન:-પ્રવર્તક, સંસા:-નિવૃત્તિરૂપ દ્રવ્યસ્તવકતૃક્રિયાનો વિભાગ છે. ક્યા કારણથી? તે માટે કહ્યું–તળામાતા-ષાન્તરનિવૃત્તિભાવ થકી, ga:-ચેષ્ટાને લીધે. કુપાત્તામવાત-વ્યસ્તવપરિહારથી અન્ય હેતના અભાવને લીધે. કેવી રીતે? તે માટે કહ્યું –
ના ઈત્યાદિ. નામના સપની ભીતિથી, સુતશ્ય-પુત્રનું, જz-શ્વભ્રમથી, અવર્ષFઅપનયન, પતવ-એ જ, જ્ઞાd-દષ્ટાંત, તેજ-તેના વડે કરીને, માવનીમેતત-આ ભાવનીય છે. કોઈ સ્ત્રીએ પ્રિય પુત્રને રમણીયરૂપવાળો ઉપચીને રમણથે મંદિરની ખ્વાર વિસર્યો. અને તે અતિ ચપલતાથી અને અવિકતાથી અહીંતહીં પર્યટતાં અવટ જેવા અતિવિષમ તટવાળા એક ગર્તામાં પ્રવેશ્યો.
હર્તાન્તરે પ્રયપાયસંભાવનાથી ચકિતતા માતા તેને આણવાને તે દેશે આવી, અને ગર્વોત્તવની નિજ પુત્રને દાઠા, અને તેની પાછળ ચાલેલા કોપપ્રશમ નહિ કળાતા, અંજનકુંજ જેવી કાળી કાયવાળા, અતિ વિકટ રટાટોપ ઉદ્દઘાટિત કરતા એવા નાગને દીઠે. એટલે તે ગુલાઘવઆલેચનમાં ચતુરાએ ખરેખર ! આ નાગથી આને મહાન અપાય થશે એમ ચિંતવી સત્વર હાથ લંબાવી ગર્તમાંથી પુત્રને ખેંચે. જેમ તે થોડી ઉકણું શરીરફતાથી (ચામડી છોલાવાથી) તે સંપીડ છતાં દોષવતી નથી, પરિશુદ્ધ ભાવપણને લીધે; તેમ સર્વથા સર્વ સાવદ્ય ત્યા છતાં સાધુ ઉપાયાન્તરથી મહત્ સાવધાન્તરમાંથી ગ્રહીઓની નિવૃત્તિ નહિ દેખતા, દ્રવ્યસ્તવ આદેશતાં પણ દેલવાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org