________________
સત્ય ઉપમાથી અસાધારણ ગુણકથન: તેથી શિષ્યવિશેષ અનુગ્રહ
૧૪૯ ત્યારે કઈ કહેશે કે અસાધારણ ગુણને વાચક એ બીજો કોઈ ઉપાય છતાં આમ ઉપમાને ઉપન્યાસ શું કામ કર્યા? આમ ઉપમા શું થે મૂકી? તેને અત્રે શાસ્ત્રકર્તા
મહર્ષિએ ખુલાસો કર્યો છે કે –“વિવિપાનુપ્રÉર્થતતા” આ શિષ્યવિશેષનો વિનયવિશેના-શિષ્યવિશેષોના અનુમહાથે–ઉપકારાર્થે આ એમ અનુગ્રહ હેતુ મૂકવામાં આવેલ છે –આમ જ ઉપમાના ઉપન્યાસથી જ કેઈશિષ્ય
વિશેને ઉક્ત અસાધારણ શૌર્યાદિ ગુણની પ્રતિપત્તિ –મનથી શીઘ ગ્રહણરૂપ પ્રતીતિ ઉપજતી દેખાય છે, માટે. કારણ કે જિat fહ રવાનાં ક્ષયરામ” સરને પ્રાણીઓને જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયવિશેષલક્ષણ ક્ષપશમ ચિત્ર નાના પ્રકારને હોય છે, અને તે પશમના વિચિત્રપણને લીધે કઈ શિષ્યને કથંચિત-કેઈ અપેક્ષાએ પ્રસ્તુત ઉપમા ઉપન્યાસ આદિ પ્રકારથી આશયશુદ્ધિને–ચિત્તપ્રસાદને ભાવ હોય છે. માટે એવા પ્રકારે ઉપમા મૃષા નથી, પણ પરમાર્થથી સત્ય જ છે.
નિષ્કારણ કરણાળુ મહત પુરુષનો અનુગ્રહવિધિ યથાભવ્ય વ્યાપક હોય છે એ સમજાવે છે–
'यथाभव्यं व्यापक श्वानुग्रहविधिः, उपकार्यात्प्रत्युपकारलिप्साऽभावेन महतां प्रवर्तनात् । ६९
અર્થ – અને અનુગ્રહવિધિ યથાભવ્ય વ્યાપક છે,–ઉપકા પાસેથી પ્રત્યુપકારની લિખાના (પામવાની ઇચ્છાના) અભાવે મહંતનું પ્રવર્તન હોય છે, માટે.
વિવેચન નિષ્કારણ કરુણારસ સાગર, અનંત ચતુ પદ પાગી હૈ...મલિલ જિન !”—શ્રી આનંદઘનજી.
ત્યારે આશંકા થશે કે–વારા સિંહાદિરૂપ હીન ઉપમાથી કઈ શિષ્યવિશેને ભલે ભગવદ્ગણ ની પ્રતિ પત્તિ થતી હોય, તો પણ તે ઉપમા હીન–ઉતરતી હોવાથી સુંદર
fજા–વારુ, જે સિંહારિરૂપ હીન ઉપમાથી પણ કોઈને ભગવદ્ગણની પ્રતિપત્તિ થાય, તથાપિ તે સુંદર નથી, તે માટે કહ્યું –ાથામર્થ્ય (ઈત્યાદિ) યથા મધ્યtsTીનું ચણો–જે જેમ ભવ્ય અનુગ્રહવાને ચગ્ય તે જથામર્થથથાભ, યોગ્યતાનુસાર, તેન–સે વડે, અrgશ્ચ–અને વ્યાપક, પુનઃ સર્વાનુયાયી, અનુપ્રવિધિ:–અનુગ્રહવિધિ, ઉપકારકરણ છે, અને હેતુ–
કvજા -ઉપક્રિયમાણ–ઉપકાર કરાઈ રહેલા તરફથી, પ્રફુવાસ્ટિસામવેર– પ્રત્યુપકારની લિપ્સાના (લેવાની ઈચ્છાના) અભાવે. ઉપકાર્યને આશ્રીને ઉપકર્તાનું અનુગ્રહકરણ તે જુgT –પ્રત્યુપકાર, તેમાં રિક્ષામાન-લિસાના અભાવથી, અભિલાષનિવૃત્તિથી મહંતો-મહંતના સંતના, પ્રવર્તનાત–પ્રવર્તનને લીધે, લત: એથી કરીને, આમ જ કઈ અનુગૃહીત થાય છે, એટલા માટે એમ પણ ઉપમાપ્રવૃત્તિ અષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org