________________
૧૫૦
લલિત વિસ્તરા : (૭) gsf4:' પદ વ્યાખ્યાન
નથી, તે આશંકા દૂર કરવા માટે કહ્યું–થામર્થ દશાપવાનુઘવિધિ: . આ અનુગ્રહ
વિધિ યથાભવ્ય વ્યાપક છે. અર્થાત્ યથાભવ્ય એટલે જે જે જેવા યથાભવ્ય વ્યાપક જેવા પ્રકારે ભવ્ય–અનુગ્રહગ્ય હોય, તેને તેને તેવા તેવા પ્રકારે અનુગ્રહવિધિ તેની ગ્યતાનુસારે અનુગ્રહ-ઉપકાર કરે, એમ આ અનુગ્રહવિધિ
વ્યાપક–સર્વગ્રાહી (All-embracing) છે. એટલે જે જે શિષ્યરૂપ પાત્રવિશેષ હોય, તે તે તેને અનુકૂળ પડે, માફક આવે, તેના આત્માને ગુણ કરે, એવા પ્રકારે બોધ કરી, સર્વને ઉપકાર થાય એમ પ્રવર્તાવાની સત્ પુરુષની છેલી છે. પાત્રફુવાસ્ટિસાડમાન મદતાં પ્રવૃત્તનાત્ ' જેના પ્રત્યે ઉપકાર કરાઈ રહ્યો છે તે ઉપકાર્ય તરફથી કોઈ પણ પ્રકારને પ્રત્યુપકાર–વળતો બદલે લેવાની ઈચ્છા વિના જ મહત્વ પુરુષ–સાચા સંત સત્ પુરુષ કેવલ નિષ્કારણ કરુણથી જ-નિષ્કામ પરમાર્થ–પ્રેમથી જ. સર્વને ઉપકાર કરે એવી તે વ્યાપક સર્વગ્રાહી અનુગ્રહપ્રવૃત્તિ કરે છે. એથી કરીને એમ જ કઈ અનુગ્રહીત થાય છે. એટલા માટે એમ પણ ઉપમા મૂકવામાં કઈ પણ દેષ નથી, પણ ગુણ જ છે.
ગણધરપ્રણીત આ સૂત્રને આચાર્યવર્ય હરિભદ્રજી ભાવપૂર્ણ ભવ્ય અંજલિ અર્પે છે—
१°महापुरुषप्रणीतश्चाधिकृतदण्डकः, आदिमुनिभिरह च्छिष्य गणधरैः प्रणीतत्वाद । अत एवैष महागम्भीरः सकलन्यायाकरः, भव्यप्रमोदहेतुः, परमार्षरूपो, निदर्शनमन्येषामिति न्याय्यमेतद् यदुत 'पुरुषसिंहा' इति ॥७०
અર્થ:–અને અધિકૃત દષ્ઠક મહાપુરુષપ્રણીત છે–આદિ મુનિઓ અહંત શિષ્યો ગણધરેથી પ્રણીતપણું છે માટે. અત એવ (એટલા માટે જ) આ મહાગભીર, સકલ ન્યાયાકર, ભવ્યપ્રદ હેતુ, પરમાર્થરૂપ (ઈ) અને નિદર્શન છે. એટલા માટે આ વાય છે કે “પુષસિંહો 6
વિવેચન તત્ત્વના તરંગ જેમાં, દુસ્તર ઉલ્લસે એવા,
અગમ આગમ વારિ, મિષ્ટ જ્યાં મણાય છે; નિજ બુદ્ધિ મંથ વડે, બુધશ મંથિત થાતાં, ફુટ જ્યાં જ્ઞાનાદિ રત્ન, ગણ્યા ન ગણાય છે
– પ્રજ્ઞાબોધ મોક્ષમાળા (સ્વરચિત) gfસ –પરમાર્થ –પરમાર્થરૂપ. પૂરમં–પરમ, પ્રમાણભૂત, જે મા–આર્ષ, ઋષિપ્રણીત, તા. તિ–એવા પ્રકારે, “ઉપનિંદા –પુરુષસિંહે ” એવું આ ઉપમાન ન્યાય-યુક્તિયુક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org