SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ લલિત વિસ્તરા : (૮) “પુચિ : પદ વ્યાખ્યાન ‘અર્થ:–અને એમ ઉપમા મૃષા નથી, કારણ કે તે દ્વારે તત્વથી તેઓના અસાધારણગુણનું અભિધાન (કથન) છે, માટે. આ વિનયવિશેના અનુગ્રહાથે છે,–આમ જ કોઈને ફિક્ત ગુણની પ્રતિપત્તિનું (પ્રતીતિ-ગ્રહણનું) દર્શન થાય છે, માટે. કારણ કે સરનો પશમ ચિત્ર છે, તે થકી કઈને કઈંચિત કઈ અપેક્ષાએ) આશયશુદ્ધ ભાવ હોય છે, માટે. વિવેચન “નદીયામાંહિ જિમ ગંગ અનંગ સુરૂપમાં રે, કુલમાંહિ અરવિંદ ભરતપતિ ભૂપમાં રે, ઐરાવત ગજ માંહિ ગરૂડ ખગમાં યથા રે, તેજવંતમાંહિ ભ ણ વખાણુમાંહિ જિનકથા રે....વામાનંદન”–શ્રી યશોવિજયજી આમ ઉપરમાં વિવરી બતાવ્યું તેમ અનેક પ્રકારે સિંહ સાથે ગુણસામ્ય ઘટે છે, એટલે આ ભગવતેને “પુરપસિંહ” એમ જે ઉપમા આપવામાં આવી છે, તે મૃષા અસત્ય નથી, યથાર્થ છે. કારણ કે તે સિંહની ઉપમા દ્વારે તત્વથીઉપમનું સત્યાર્થપણું પરમાર્થથી તેઓના અસાધારણ ગુણેનું કથન કરવામાં આવ્યું છે; ' અર્થાત્ સિંહ આદિમાં પણ ક્યાંય સાધારણ નથી એવા અસાધારણ અસામાન્ય (Extra--ordinary) શૌર્યાદિ ગુણેનો તે સિંહ ઉપમાથી એકદમ પ્રતીતિ ઉપજે છે. એટલે તેનું સત્યાર્થ પણું-યથાર્થ પણું જ છે. -7 -ને જ, વF-એમ, ઉક્ત પ્રકારે, ૩v–સિંહસાદલક્ષણ ઉપમા, -- અલીક, ટી. કયા કારણથી ? તે માટે કહ્યું-તારે-તે દ્વારે, સિંહઉપમા દ્વારથી. તરવતઃ–તત્વથી, પરમાર્થને આશ્રીને,-નહિં કે શબ્દ વ્યવહારથી; તસધારT TIfમષાનાતતેઓના અસાધારણ ગુણના અભિધાનને લીધે. તેવાં–તેઓના, ભગવંતના, ૩સાધાર:–અસાધારણ, સિંહ આદિમાં કવચિત અન્યત્ર અપ્રવૃત્ત એવા જે, T:-ગુણો, શૌયાદિ, તેમાં તેઓના, સમિધાન –અભિધાન થકી, પ્રત્યાયન થકી. વાસ, તેના અસાધારણ ગુણાભિધાયી એવો ઉપાયાન્તર સતે પણ છે અર્થે આમ ઉપન્યાસ કર્યો ? તે માટે કહ્યું વિવિફાપાનુદીતવિનયવિશેષોને અનુયહવાને આ ઉપન્યસ્ત છે. એ જ ભાવે છે -સ્થા-આમ જ, પ્રકૃતિ ઉપમાન ઉપન્યાસથી જ, પશ્ચિ-કેાઈ વિનયવિશેષોને, ૩/wઉતપત્તિનાત–૩r:–ઉક્ત ગુણો, અસાધારણ શૌર્યાદિ, તેવાં–તેઓના પ્રતિત્તિનાતપ્રતીતિદર્શનને લીધે. ક્યા કારણથી આ એમ છે? તે માટે કહ્યું –રિત્ર–ચિત્ર, ન એકરૂપ, હિ કારણ કે, તરવાનાં-સોનો, પ્રાણીઓની, પરામ:-જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયવિશેષલક્ષણ સોપશમ, તત્તર તે થકી. ક્ષયપશમવૈચિન્મ થકી, નિર–કાઈ વિનયના (શિષ્યના ), કાશ્ચિતકથા ચિત પ્રકત ઉપમા ઉપન્યાસ આદિ પ્રકારથી, મારાથશુમિયા-આશયશુદ્ધિભાવને લીધે, ચિત્તપ્રસાદભાવને લીધે –એમ ઉપમા મૃષા નથી એમ થગ ( સંબંધ) છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy