________________
ભગવત પુરૂષસિંહ કેવા પ્રકારે ?
વિવેચન " यस्य च शुक्लं परमतपोऽग्नि-ानमनन्तं दुरितमधाक्षीत् । तं जिनसिंहं कृतकरणीयं, मल्लिमशल्यं शरणमितोऽस्मि ॥"
–શ્રી સમન્તભદ્રાચાર્યજી કૃત બૃહતસ્વયંભૂ સ્તોત્ર પુરૂમાં–શરીરમાં શયન કરે તે પુરુષ એમ પૂર્વે જેની નિરુક્તિ–વ્યુત્પત્તિ સ્પષ્ટ કહેવામાં આવી હતી તે પુરુ; તે, સિંહ જેમ, પ્રધાન શૌર્ય આદિ ગુણના ભાવથીહેવાપણાથી ખ્યાત–પ્રસિદ્ધ છે તે પુરુષસિંહ. અને તેઓના શૌર્ય આદિ ગુણગણની ખ્યાતિ આ પ્રકારે જગપ્રસિદ્ધ છે: “થતા રેશન ગતિ ક્રૂરતા, તદુર છે પ્રતિ વ્યંગ ઈ.
કર્મશત્રુઓ સાથે આત્માના સનાતન યુદ્ધમાં તેઓ અભુત શૂરતા દાખવે છે, તે કર્મરિપુઓના ઉછેદનમાં–નિર્મુલ નાશમાં તીક્ષણ કૂરતા બતાવે છે, કો--માન આદિ
કષાની હાજરી ક્ષણ પણ ન સહી શકે એવી ઉત્કટ અસહનતા પુરુષસિંહ ભગવંતે ધરાવે છે, રાગ-દ્વેષાદિ વિભાના ઉમૂલનમાં અપૂર્વ વીર્યગ
આત્મસામર્થ્ય રાવે છે, અને તપનુષ્ઠાનમાં અનુપમ વીરતા પ્રદર્શાવે છે. આમ સિંહ જેમ શૌર્યાદિ ગુણેથી તેઓ પ્રખ્યાત છે
તેમજ “અavi guપુ, ન માગુવ ” ઈમોક્ષમાર્ગો પરમ શૂરવીરપણે વિચરતા આ અવધૂત પુરુષસિંહને ગમે તેવા ઘર પરીષહ આવી પડે, તે પણ તે પ્રત્યે અવજ્ઞા હોય છે –બીલકુલ પરવાહ હોતી નથી, ભયંકર ઉપસર્ગો થાય તો પણ પરિણામની ચંચળતારૂપ લેશ પણ ભય ઉદ્ભવતો નથી, ઈન્દ્રિયગ્રામની વિષયપ્ર પ્તિરૂપ ચિન્તા હોતી નથી, આત્માને સ્વરૂપમાં સંયમી રાખવારૂપ સંયમમાર્ગમાં ખેદ-થાક-કંટાળો ઉપજતું નથી અને આત્મસ્વરૂપના અનન્ય એકાગ્ર ચિત્નરૂપ સદ્ધયાનમાં નિપ્રકંપતા હોવાથી વેગનું લેશ માત્ર કંપાયમાનપણું હેતું નથી. આમ સિંહની જેમ નિર્ભયતા નિશ્ચિંતતા, નિષ્કપતા આદિ ગુણોથી પણ તેઓનું સિંહ સાથે સામ્ય ઘટે છે.
સૂર જગદીશની તીક્ષણ અતિ શૂરતા, જિણે ચિરકાળને મોહ જતે; ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ પરગાશ કરી, નીપને પરમ પદ જગ વદિત ”....
–શ્રી દેવચંદ્રજી
ઉપમા દ્વારા તત્વથી અસાધારણ ગુણનું કથન ને તેથી શિષ્યવિશેષને અનુગ્રહ દર્શાવે છે– 'न चैवमुपमा मृषा, तदद्वारेण तत्त्वत: तदसाधारणगुणाभिधानात् ।
विनयविशेषानुग्रहार्थमेतत, इत्थमेव केषाश्चिदुक्तगुणप्रतिपत्तिदर्शनात। चित्रो हि સત્તાનાં સોપવામ:, તતા પરિવાથઢિયારા શુfમવાત ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org