SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ લલિત વિસ્તરો : (૧૨) “ોહિગ્ય: પદ વ્યાખ્યાન આ અનિષ્ટપણે કેવી રીતે હોય છે? “ ત નિતિનુવૅર' “તેના કર્તાને અનિષ્ટ પ્રાપ્તિના હેતુપણાએ કરીને.” અર્થાત સમ્યગદર્શનાદિ વિનાની પ્રકારાન્તરે ચેષ્ટા કરનારને તે ચેષ્ટા અશુભ કર્મબંધરૂપ અનિષ્ટની પ્રાપ્તિને હેત થઈ બીજાનું અહિત થાય પડે છે, એટલે તે ચેષ્ટા પણ અનિષ્ટ છે. તાત્પર્ય કેજે જેમ કે નહિં, પણ અહિતકર્તાનું છે તેમ વસ્તુસ્વરૂપને દેખવારૂપ સમ્યગદર્શનના અભાવે અસતતે થાય જ મિથ્યા પ્રરૂપણા આદિથી ચેતને વા અચેતન પ્રત્યે અનનુરૂપ-અણ છાજતી ચેષ્ટા કરે છે, અને અનુરૂપ ચેષ્ટા કરે તે પણ પરિણામે ભાવિ હાનિ ન થાય એવી તકેદારીવાળી કાળજી રાખતું નથી, તે પિતે જ અશુભ કર્મથી બંધાઈ પોતાને તે એકાંતે અનિષ્ટપ્રાપ્તિને હેતુ અવશ્ય થઈ જ પડે છે, પરેને— બીજાઓને તે તે અનિષ્ટપ્રાપ્તિને હેતુ હોય કે ન હોય એમ ભજનારૂપ અનેકાંત છે, અચેતનેને ન હોય, ચેતનેને તે હોય પણ ખરે. અર્થાત “ખાડો ખોદે તે પડે” એ ન્યાયે બીજાનું અહિત થાય છે ન થાય, પણ અહિતકર્તાનું પિતાનું અહિત તે થાય જ થાય. અત્રે કોઈ શંકા કરશે–વારુ, આમ બીજાઓને અહિતગ અનિષ્ટપ્રાપ્તિ હેતુરૂપ થાય વા ન થાય એમ વિકલ્પરૂપ અનેકાંત છે, તે પછી પ્રકારાન્તર ચેષ્ટન વડે અહિત કર્તાને અનિષ્ટપ્રાપ્તિ હેતુપણું એકાતિક કેમ હેય? એ આશંકાના અનાગમપણે પાપહેતુ સમાધાનાથે અત્રે કહ્યું—“મના પાતf givમાવત્' થકી પણ પાપભાવ “અનાગમપણે પાપહેતુ થકી પણ પાપભાવ છે માટે.” અર્થાત અનાગમપણે–આગમના આદેશ વિના, આગમથી નિરપેક્ષપણે અયથાવસ્થિત દર્શન–મિથ્યા દર્શન, મિથ્યા-અસત્ પ્રરૂપણ અને અસત્ આચરણ આદિ પાપહેતુ થકી પણ પાપભાવ-અકુશલ કર્મભાવ હોય છે, તે પછી પાપહેતુથી પરે પ્રત્યે કરાયેલ અપાય-હાનિ થકી પાપભાવ જ હોય એમાં પૂછવું જ શું? એમ “અપિ” પણ શબ્દથી સૂચવ્યું છે. તાત્પર્ય કે-આગમના આદેશથી કવચિત જીવવધાદિ પાપહેતુ એમાં પણ પ્રવૃત્તિને પાપભાવ ન હોય, પણ આગમ આદેશથી નિરપેક્ષ પ્રવૃત્તિમાં તે બીજાઓ પ્રત્યે અપાય-હાનિ ન થતી હોય, તે પણ પિતાના પ્રમાદેદેષના ભાવને લીધે નિયમથી પાપભાવ હોય જ. એટલા માટે તેના કર્તાને અનિષ્ટપ્રાપ્તિહેતુપણું એકાન્તિક છે. ઇતરેતરાપેલી કર્તા-કર્મ પ્રકાર છે, ઇ યુક્તિથી લોકહિતપણું નિરુપચરિત છે એમ સિદ્ધ કરે છે– १२इतरेतरापेक्षः कर्तृकर्मप्रकारः, नाचेतनाहितयोग उपचरितः, पुनरागमकर्मकत्वेन, सचेतनस्यापि एवंविधस्यैव नायमिति दर्शनार्थः। कर्तृव्यापारापेक्षमेव तत्र कर्मत्वं, न पुनः स्वविकारापेक्षं, कङ्कटुकपक्तावित्थमपि નાત ૧૩ | | તિ જોતા : In ૨૨ અર્થ-ઇતરેતર અપેક્ષાવાળે કર્તા-કર્મ પ્રકાર છે. અચેતન પ્રત્યે અહિત યોગ ઉપચરિત નથી, પુનરાગમકર્મકપણુ વડે કરીને, સચેતનને પણ–એવવિધને જ આ (અહિતગ) નથી, એમ દર્શનાર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy