________________
૧૯૩
૧૯૩
અહિતકર્તાનું અહિત અનાગમપણે પાપહેતુથકી પણ પાપભાવ
તેમાં કત્વ કર્તવ્યાપારઅપેક્ષી જ છે, –નહિં કે પુન: સ્વવિકારઅપક્ષી–કાંગડ મગની પકાવટમાં આમ પણ દર્શન છે, માટે.૩
I અતિ લોકહિતા . ૧૨ / પસિ:- વાસ, આ પણ કેમ નિશ્ચિત છે કે અનાગમપણે પપહેતુ થકી પણ અવશ્ય પાપભાવ છે? એમ આશંકીને કહ્યુંઃ તતપક્ષ-ઈતરેતર અપેક્ષાવાળો, પરસ્પર આત્રિત, # g :કારકભેદ લક્ષણ કર્તા-કમ પ્રકાર. કર્તા કમરને અપેક્ષીને વ્યાપારવાન અને કર્મ કર્તાને અપેક્ષીને, એમ ભાવ છે. જેમ પ્રકાશ્ય ધટાદિકને અપેક્ષીને પ્રકાશક પ્રદીપાદિ. અને તે પ્રકાશક સત પ્રકાશ્ય (હેય); તેમ વિપર્યાસ્ત બાધ આદિ પાપનુમાન પાપકર્તા પુરુષ અવશ્ય તથાવિધ કાર્યરૂપ પાપભાવ સતે જ હેય, પાપભાવ પણ તે પાપકર્તા સતે હોય. એટલે આ ઉપરથી આ સ્થિત છે–પ્રકારાનર ચેષ્ટનની અનિષ્ટસિદ્ધિ છે, હિતોગથી વિપરીતપણાને લીધે; અને વિષય પ્રતિ અહિતગપણું છે.
વાસ, એમ અચેતનામાં અહિતગ કેમ? તેનાથી સાથે એવા ક્રિયાકલરૂપ અપાયના તેઓમાં કદી પણ અભાવને લીધે. જે ઉપચરિત હોય, તો તેનું ઉપચરિતપણું સતે તેમાં હિતોગ પણ તાદશ જ (તેવો જ) પ્રસંગત થાય, અને સ્તવમાં તાદશને પ્રયાગ નથી,-સ્તવના સભૃતાર્થવિષયપણાને લીધે. તે પછી ભગવતે સર્વ કહિત કેમ ? એમ આશંકીને કહ્યું –
જન જ, સંતરાદિતા :- તનેy–અચેતનમાં, ધર્માસ્તિકાયાદિમાં, અતિ:અહિતગ, અપાયહેતુ મિથ્યાદર્શનાદિ વ્યાપાર, ડાન્નતિ: ઉપચરિત, અધ્યારોપિત “અનિમાવવ:” –માણુવક અગ્નિ છે ઈત્યાદિમાં અગ્નિત્વની જેમ. અત્રે હેત કહ્યો
પુના જમવાન-પુનરાગમકર્મકપણુ વડે કરીને. પુનરાગમનં–પુનરાગમન,–પ્રત્યાવૃત્ત થઈને કર્તામાં જ ક્રિયાલિભૂત અપાયના ભાજનીકરણ વડે, વર્ષથી ત:કર્મ છે જે તે પુનરાજમવાના –પુનરાગમકર્મક, એવો અચેતન અહિતોગ, તઈ માવ:–તેને ભાવ તે ત તત્વ, પુનરાગમમંકત્વ, તેન–તે વડે કરીને.
ઉપચરિત અહિત ભાવ મુખ્યભાવ કાર્યકારી નથી –માણુવકના અગ્નિત્વવત ; પણ અચેતન અહિતોગ તે પ્રત્યાવૃત થઈ રૂકત્તમાં જ ક્રિયાફલરૂપ અપાય ઉપર સતા પરવધાર્થે દુઃશિક્ષિતના શસ્ત્રવ્યાપારની જેમ, તેને જ હતો સતે ઉપચરિત કેમ હોય ?
એમ તે ત્યારે સચેતનામાં પણ અહિતગ પુનરાગમકર્મક જ પ્રાપ્ત થયો, એમ પરવચનને અવકારા આશંકીને કહ્યુંસવેતનથifu–સચેતનને પણ, જીવાસ્તિકાય એમ અર્થ છે, અહિતોગ એમ સમજાય છે; અચેતનનો તે છે જ એમ “ અપિ”—પણુ શબ્દનો અર્થ છે, વિવિધરાવ–એવંવિધને જ, અચેતન સમને જ ક્રિયાલિભૂત અપાયથી રહિતને જ એમ અર્થ છે, ન–ન જ,
–આ, પ્રક્ત અચેતન અહિતયોગ, તિ–આ પૂર્વેક્ત અર્થના, નાથ-દર્શનાર્થ છે, વ્યાપક છે, એમ ભાવ છે, અહિતગ થકી કેાઈ સચેતનમાં યિાફલ અપાયના પણ ભાવને લીધે.
વારુ, જે અચેતનામાં ક્રિયાફલરૂપ અપાય છે નહિં, તે તેના આલંબને (પાઠાંતરઃ તથા પ્રકારે ) પ્રવૃત્ત અહિતગથી આક્ષિપ્ત એવું તેઓનું કત્વ કેમ? તે માટે કહ્યું- ચાપરાક્ષર કર્તવ્યાપારપેક્ષ જ, મિથાર્શનાદિ ક્રિયાકૃત જ, તત્ર–તેમાં, અચેતનમાં, વર્મવં–કર્મપણું છે. અવધારણફલ કહ્યું–ન્ન પુનઃ સ્થવિલાપસં–નહિ કે પુનઃ સ્વવિકારપેક્ષ, ન સ્વગત અપાય અપેક્ષ, વા, આમ કર્મભાવ કેવી રીતે ? એમ આશંકીને કહ્યું :વાપtifવસ્થમ
િનાત-કંકટુક (કગિડ઼) પક્તિમાં (પકાવટમાં) આમ પણ દર્શનને લીધે. Kાનાં–કંકટુક, પાકઅનહે મગ આદિની, —પક્તિમાં, પચનમાં, થમ–આમ પણ, સ્વવિકાર અભાવે પણ, નાત-કર્મવના દર્શનને લીધે; “[ટુકાપત’–કંકોને (કાંગડૂને) પચાવે છે, એવા પ્રયોગના પ્રામાણ્યને લીધે. અને એમ અચેતનામાં હિતગ પણ મુખ્ય જ કર્તવ્યાપાર અપેક્ષાએ છે, એટલા માટે તેના કારણિકપણાએ કરીને સ્તવવિધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org