SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ કલપ્રાપ્તિ પર્યત ક્ષાપશમવૃદ્ધિ તે ગ્યતાઃ લકત્તર ભાવામૃતાસ્વાદરૂ૫ ૨૫૭ રુચે કિમેજી.” આમ વિષયવિષનું વિમુખપણું કરાવનારી આ ઉપશમવૃદ્ધિ કેત્તર ભાવામૃતના આસ્વાદરૂપ છે. અને “રમપુનષમતતિ માવજીયા' “આ અપુનર્બન્ધક વિના નથી એમ ભાવનીય છે, આ ક્ષપશમવૃદ્ધિ હળુકર્મી એવા સાચા મુમુક્ષુ આત્માથી અપુનર્બન્ધક વિના નથી જ હતી, કારણ કે ભારેકમી એવા અન્યને–પુનર્બન્ધકને ભવબહુમાનિકપણું-ભવાભિનંદીપણું વર્તે છે, એમ ભાવન કરવા યોગ્ય છે. આમ ઉત્તરોત્તર ક્ષપશમવૃદ્ધિરૂ૫ રેગ્યતા ને તે યોગ્યતાથી પ્રાપ્ત થતી અભય-ચક્ષુ આદિ ફલપ્રાપ્તિ અપુનર્બળકને જ હોય છે, એટલે આ અભયાદિ પંચકનું પાત્ર અપુનર્બન્ધક જ છે એમ સિદ્ધ થયું. આ અંગે અન્ય મુમુક્ષુઓને સંવાદ દર્શાવતું ભગવદ્ ગેરેન્દ્રનું વચન અવતારે છે– २२इष्यते चतदपरैरपि मुमुक्षुभिः। यथोक्तं भगवद्गोपेन्द्रेण “ निवृत्ताधिकारायां प्रकृतौ धृतिः श्रद्धा सुखा विविदिषा विज्ञप्तिरिति तत्त्वधर्मयोनयः, नानिवृत्ताधिकारायां, भवन्तीनामपि तदूपताऽयोगादिति ।"१२६ અર્થ:–અને આ અપર મુમુક્ષુઓથી પણ માનવામાં આવ્યું છે. જેમ ભગવદ્ ગોપેન્ડે કહ્યું – નિવૃત્તઅધિકારવાળી પ્રકૃતિ સતે ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા, વિજ્ઞપ્તિ એ તત્વધર્મનિએ હોય છે, –નહિં કે અનિવૃત્ત અધિકારવાળી સતે,-કારણ કે થતી એવીઓને પણ તદ્રુપતાને અયોગ છે માટે. ૧૨૬ gf –પર મતના સંવાદથી પણ કહ્યું – વન–અને આ અભયાદિક ઈષ્ટ માનવામાં આવે છે, સfv-અપરોથી પણ, જૈન વ્યતિરિક્ત મુમુક્ષુઓથી. કેવી રીતે? તે માટે કહ્યું–થi –જેમ કહેવામાં આવ્યું છે, મજાન –ભગવત ગોપેન્દ્રથી, “ગોપેન્દ્ર નામના ભગવત પરિવ્રાજકથી ઉક્ત જ દર્શાવે છે –નિવૃત્તાધિ -નિવૃત્ત અધિકારવાળી, પુરુષાભિભવ લક્ષણ સ્વવ્યાપાર વ્યાવૃત્ત થયેલી, કૉ-સ-રજ-તમલક્ષણ પ્રકૃતિ સત, જ્ઞાનાવરણાદિ કર્મ સતે એમ અર્થ છે, બ્રતિઃ શા સુણી વિવિવિઘ વિજ્ઞતિ: તિ-ધતિ, શ્રદ્ધા, સુખ, વિવિદિષા, વિજ્ઞપ્તિ એમ આ યથાક્રમે અભયાદિ અપર નામ, તરવપથનાઃ –તસ્વધર્મનિઓ, પારમાર્થિક કુશલના ઉત્પત્તિસ્થાને હોય છે. વ્યવહેઘ કહ્યું – નનિવૃત્તાધિકાર –નહિં કે અનિવૃત્ત અધિકારવાળી, પ્રકૃતિ સતે એમ સમજાય છે. કયા કારણથી? તે માટે કહ્યું–રાજકતીરામfrઈ પણ હેતુ થકી થતી એવી પણ ધૃતિ આદિ ધમનિયોને,પ્રકૃતિના અનિવૃત્તાધિકારીપણુએ કરીને, તાતા –તપતાના અાગને લીધે, તાત્વિક વૃતિઆદિ સ્વભાવના અભાવને લીધે. તિ–એ પર ઉક્તિની સમાપ્તિ અર્થે છે. ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy